આદિ કૈલાસ : અખિલેશ અંતાણી (પુસ્તક સમીક્ષા) 6
‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ લેખક માને છે હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.
‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ લેખક માને છે હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.
બિમલ’દાની સમાજવાદી લોકશાહી પર કટાક્ષ કરતી ફિલ્મ ‘પરખ’માં સાધના વરસતા વરસાદમાં બહાર અને ભીતરથી ભીંજાઈને આ ગીત ગાય છે. માણો આ ગીતની અજાણી વાતો..
શું એવો કોઈ દિવસ આવશે જયારે મારો બધો જ સમય માત્ર તારા માટે હોય..! ભલે આખું જીવન નહીં પણ માત્ર એક આખો દિવસ જો તારી સાથે જીવવા મળે તો!
કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે.
“તમારું નામ નહીં કહો?” જીગાભાઈએ મારી સામે જોઈ કહ્યું. હું ચમક્યો. મારું નામ તો જીગાભાઈને ખબર જ છે. ભૂલી ગયા હશે? પણ હું કહું એ પહેલા પેલી બોલી “બિંદીયા.”
જ્યોતીન્દ્ર દવેના લેખનમાં શુગર કોટેડ હાસ્યનો અનુભવ થયા વગર ન રહે. કયા છેડે હાસ્ય પૂરું થાય, ફિલસૂફી શરૂ થાય અને ફિલસૂફીમાંથી આનંદ તરફ વળી જાય તેની ખબરેય ન પડે.
દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. જર્મન વિદ્વાન યાકોબીની ગણતરી મુજબ પણ ઋગ્વેદના મંત્રોની રચનાનો કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ જ આવે છે.
ઘરની અને પપ્પાની વાર્તાઓની દુનિયા અને બહારની સંઘર્ષોથી ભરેલી દુનિયા વચ્ચે તું હંમેશા સેતુ બની રહી છે. સેતુ જ કેમ, તું બારી જ છે.
જીવનના બદલાયેલા લક્ષ્ય સાથે સમાધાનની વાત કહેતી હ્રદયસ્પર્શી ફિલ્મ એટલે ‘Sound of Metal’. મનની શાંતિ ત્યારે જ મળે જ્યારે તમેં અલગ ભૂતકાળની ઈચ્છા છોડી દો.
એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી… સાંપ્રત લેખકની વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા ‘એંઠવાડ’
વાલીએ બાળકની ‘સાથે’ રહેવાનું છે, બાળકની ‘માથે’ નહિ. વાલીઓ જો આ સ્વીકારે તો વાલી-બાળક વચ્ચે અને વાલી-શાળા વચ્ચેના ઘણા સંઘર્ષોનો અંત આવી જશે.
પીયૂશભાઈ જોટાણિયાનો બાળવાર્તા સંગ્રહ ‘ઢીંગલી રે ઢીંગલી’ સરસ મજાની નાનકડી પણ બોધપ્રદ અને મજેદાર વાર્તાઓનો ખજાનો છે જે બાળકોને અવશ્ય આનંદ કરાવશે.
કેટલાક સંબંધો ઋણાનુબંધનથી મળતા હોય છે. દરેક સંબંધની પણ એક સીમા હોય છે. પણ ક્યારેક કોઈ સંબંધ સીમાની બહારનો પણ હોય છે. જે સમજવો દરેક માટે શક્ય નથી હોતો.
નૃત્ય કે નાટ્ય શીખવા માટે હજારો વર્ષો પહેલા રચાયેલો પ્રાચીન ગ્રંથ આજે પણ પાઠ્યપુસ્તકની જેમ કેમ ભણાવવામાં આવે છે? એવું શું છે એમાં કે એ કાળને અતિક્રમીને આજે પણ એટલો જ મહત્વનો છે?
મને તો તહેવારોમાં મેળો, હોળી-ધૂળેટી અને દિવાળી બહુ ગમતા. હોળીમાં સવારથી હું અને પિન્ટુ નીકળી પડતા. એક પછી એક ભાઈબંધ એમાં ભળતો જતો. ગોટી, ભોલુ, વીરો, પૂજન. પિચકારીમાંથી કલરિંગ પાણીની છૂટી સેર જોવાની ગજબ મજા હતી. પાણી ભરેલા ફુગ્ગા, લાલ, લીલા, પીળા, બ્લુ રંગથી ચીતરાયેલા ચહેરા, કપડાં અને રસ્તાઓ.
જમનાદાસની ઘારી જેવી મીઠ્ઠી, સુરતીના લોચા જેવી તીખી, બાબુભાઈની ભેલ જેવી ચટપટી, લશ્કરીના ભજીયા જેવી ગરમાગરમ, સુરતી પોંક જેવી અનોખી, તાપી જેવી વહેતી અને દરિયાને પણ ખારામાંથી મીઠો કરતી આપણી દોસ્તીની વાતો સાથે ફરી મળીશું.
પાંચ મહાભૂતથી બનેલો આ માનવ દેહ! આજે વાત એ દરેક તત્વની ખાસિયત વિશે. સાથે સાથે વાત માનવદેહની સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રામાં આ પાંચ તત્વોના સહયોગની.
ત્યાં પાછળ બીજા બે વાઘ દેખાયા. અમારી ખુશાલીનો તો કોઈ પાર ના રહ્યો. થોડેક આગળ નીકળ્યા હોઈશું અને એક જંગલી હાથી રસ્તો ઓળંગી જતો હતો.
કાનજી ભુટા બારોટ. સૌરાષ્ટ્રમાં ૧૯૭૦-૮૦ પહેલા જન્મેલી પેઢી માટે નામ અજાણ્યું નથી. પણ કાનજીબાપાની ઓળખ ૨૧મી સદીમાં ભુલાઈ રહી છે.
માળિયાં કેટકેટલું પોતાની અંદર સંઘરીને બેઠા હોય છે? વસ્તુઓ, લાગણીઓ, વીતી ગયેલા સમયનાં અભાવો, આનંદો, વેદનાઓ, સિદ્ધિઓ, નિરાશાઓની કથાઓનાં સ્મરણો
શિક્ષણનું માધ્યમ ગુજરાતી હોવું જોઈએ કે અંગ્રેજી એ કાયમ શિક્ષણશાસ્ત્રીઓ ઉપરાંત સમાજશાસ્ત્રીઓ અને દરેક કોલમિસ્ટ માટે ચર્ચાનો મનપસંદ વિષય રહ્યો છે.
“પણ એવી જગ્યાએ થઈ છે કે…” હરેશભાઈ ઢીલા અવાજે કરાંજ્યા. પછી તો તેમને બેસવાની તકલીફ વધવા માંડી અને ફોડકીએ મટવાને બદલે પોતાનો ઘેરાવો વધારીને ગૂમડીમાંથી ગૂમડાનું સ્વરૂપ ધારણ કર્યું.
‘ઓથાર’ વાર્તાસંગ્રહમાં મીનલબેન દવેની કુલ તેર વાર્તાઓ સંગ્રહિત થઈ છે. અમુક વાર્તાઓ અગાઉ શબ્દસૃષ્ટિ, પરબ અને મમતા જેવાં અગ્રણી સામયિકોમાં સ્થાન પામેલ છે.
પ્રેમ જેવી અદ્ભુત ઘટના અનાયાસ થઇ જાય છે, પણ ‘અપ્રેમ’ જેવી તુચ્છ ઘટના માટે પ્રયત્નો કરવા પડે છે, જીવનનો આ તે કેવો વિરોધાભાસ! તને ચાહતા જ હું મારા અસ્તિત્વને’ય ચાહવા લાગી છું..! તને હ્રદયમાંથી જાકારો આપીને હવે જાતને ચાહવું અશક્ય છે.
મનહર ઉધાસનો જમાનો હતો. અવસર અને આગમનની કેસેટ્સ ધમધોકાર વેચાતી. જય આદ્યાશક્તિ, ઉતરાયણની કેસેટ્સ, નવરાત્રી માટે ખેલૈયો ૧ અને ૨ – આ બધી સદાબહાર કેસેટ્સ હતી.
વેદ સંપૂર્ણ રીતે સમજવા વેદાંગ ઉપયોગી છે. મંત્રોના ઉચ્ચારણથી લઈને ગ્રહ, નક્ષત્ર અને વૈદિક શબ્દોની ઉત્પત્તિ વિશેની વાતો પદ્ધતિસર રીતે શીખવતું શાસ્ત્ર એટલે વેદાંગ.
ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પરિવેશ અને લેખકના ભાષા ઉપરના કાબૂ વિશે મજબૂત છાપ ઊભી કરે છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.
એક આધેડ સ્ત્રી, બે પુરુષો અને એમની બે પત્નીઓ એમ પાંચ જણનો કાફલો ધીમેધીમે પંથ કાપી રહ્યો છે. વાંઝણી માની કુખ જેમ રણ અનંત રીતે ફેલાયેલ છે.
Read this article on aksharnaad here.. https://www.aksharnaad.com/2020/12/16/lagnionu-gullak-1/ માનવ! કદાચ આપણે ક્યારેય એટલું ઊંડાણમાં નહીં વિચાર્યું હોય કે કેમ આપણે મનુષ્ય, હ્યુમન, ઇન્સાન કે માનવી કહેવાતાં આ સ્કેવર બોક્સમાં પેક છીએ. જો આપણે માનવ સહિત ઉપરનાં એકપણ શબ્દનું થોડું પોસ્ટમોર્ટમ કરીએ તો કદાચ એવાં તારણ પર અટકીશું કે એ એવું સજીવ છે જે તેની આસપાસનાં સમાજ સાથે અવિનાભાવે સંકળાયેલું છે; કે સમાજ એની પર અહર્નિશ અને ઉંડી અસર કરે છે. કેવો સમાજ? કયો સમાજ? આપણી આસપાસનાં પ્રાણીઓ કે પક્ષીઓનાં કલબલાટ કે ઘોંઘાટવાળો સમાજ? આપણી આસપાસનાં સિમેન્ટ અને કપચીનાં બનેલાં મકાનો, ઓફિસો અને ગાર્ડનની દિવાલોનો સમાજ? અગણિત ટોળાંની ભીડથી અંજાઈ ગયેલો સમાજ? કે પછી આજનાં કોમ્પ્યુટર યુગનાં કોપી-પેસ્ટ કે કટ-પેસ્ટ કે છેવટે રિપ્લેસ કીનો ઉપયોગ કરતો સમાજ?
પ્રશ્ન એ છે કે શું કોરોનાને લીધે શિક્ષણકાર્ય પર અસર થઈ છે? જવાબ છે ‘હા’. આ માટેનું મુખ્ય કારણ છે કે આપણે ઓનલાઈન શિક્ષણ માટે ટેવાયેલા જ નથી.