આદિ કૈલાસ : અખિલેશ અંતાણી (પુસ્તક સમીક્ષા) 6
‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ લેખક માને છે હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.
‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ લેખક માને છે હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.
બિમલ’દાની સમાજવાદી લોકશાહી પર કટાક્ષ કરતી ફિલ્મ ‘પરખ’માં સાધના વરસતા વરસાદમાં બહાર અને ભીતરથી ભીંજાઈને આ ગીત ગાય છે. માણો આ ગીતની અજાણી વાતો..
શું એવો કોઈ દિવસ આવશે જયારે મારો બધો જ સમય માત્ર તારા માટે હોય..! ભલે આખું જીવન નહીં પણ માત્ર એક આખો દિવસ જો તારી સાથે જીવવા મળે તો!