ધમ્મપદ – ઋષિકેશ શરણ, અનુ. હર્ષદ દવે, ભાગ ૧ 1 નવી પ્રસ્તુતિ...
ધમ્મપદ એટલે બૌદ્ધધર્મને લગતા શ્લોકોનો સંગ્રહ. પાલી ભાષામાં રચાયેલ આ ગ્રંથ ધાર્મિક અને નૈતિક છે, બૌદ્ધ ધર્મનો સાર ધમ્મપદમાં સમાયેલો છે, આ ગ્રંથના ચિંતન નીતિબોધક, સર્વવ્યાપક તથા શાશ્વત છે ઋષિકેશ શરણના પુસ્તકનો ગુજરાતી અનુવાદ હર્ષદ દવેએ કર્યો છે જે અક્ષરનાદ પર સમયાંતરે મૂકાશે.