Yearly Archives: 2021


કથન કરે સો કથક : કથકનૃત્ય – અર્ચિતા પંડ્યા 8

કથા કહેતાં કહેતાં એને વધુ રસિક બનાવવા ભાવ ભંગિમા તથા મુદ્રાઓનો પ્રયોગ થતો. દર્શકો એના લીધે કથાને વધારે માણી શકે.


દોખ્મેનશીની : ધર્મેશ ગાંધી; વિવેચન – એકતા નીરવ દોશી 2

બીભત્સ રસ (ચિતરી ચડે તેવી વાત)નો બહોળો ઉપયોગ કરી, રસપ્રદ બનાવાયેલી આ વાર્તા વાંચવાલાયક છે.


દોખ્મેનશીની – ધર્મેશ ગાંધી (ટૂંકી વાર્તા) 2

દોખ્મેનશીની – લાશ મૂકવાની રીત; જરથોસ્તી માન્યતા મુજબ મરેલાં શરીરના સૂક્ષ્મ ભાગોને સ્થૂળ ભાગોમાંથી ખેંચી છૂટાં કરવાં જોઈએ જે દાટવાથી કે બાળવાથી નથી થતું.


એને મૃત્યુ ન કહો : ડૉ. નિમિત્ત ઓઝા; પરિભ્રમણ – હીરલ વ્યાસ 11

આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે. 


આ ભૂંગળાનું શું કરીશું? – સ્વાતિ મેઢ 4

સુનયનાબહેનના સાસુએ એમની કુલ નંગ પાંચ વહુઓને બધી વાતો સમજાવેલી. વહુઓએ એ માન્યું કે ન માન્યું કોને ખબર? સુનયનાબહેને માન્યું. કોઈ પણ પ્રસંગમાં જાય. વહેવાર કેટલો કરેલો એ એકદમ પાક્કું યાદ રાખે.


કેન્યા – ૧ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 9

જેવા સામબુરુ ગેમ રિસર્વમાં દાખલ થયા અને સોમાલી ઓસ્ટ્રીચ જોવા મળ્યાં. નર ઓસ્ટ્રીચ સુંદર કાળા અને સફેદ પીંછાવાળા હોય અને માદા ઓસ્ટ્રીચ બ્રાઉન પીંછાવાળા હતા.


એકડા તરફ નમી ગયેલું પલડું! – રાજુલ ભાનુશાલી 14

પૃથ્વી પર જેટલી શ્ર્દ્ધા છે તેનું મૂલ્ય સકલ જગતની જીવસૃષ્ટિને મળેલી કશુંક પામવાની તરસ અને કશુંક ખોઈ દેવાના ડરને કારણે ટકી રહ્યું છે.


નીતિશતકના મૂલ્યો (૯) – ડૉ. રંજન જોષી 1

જીવહિંસા ન કરવી, પરધન હરણ ન કરવું, સત્ય બોલવું, સમય અને શક્તિ અનુસાર દાન કરવું,  પરસ્ત્રીની ચર્ચા ન કરવી કે ન સાંભળવી, તૃષ્ણાના પ્રવાહને તોડવો, ગુરુજનો પાસે નમ્ર રહેવું, પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખવી – સામાન્ય રીતે સર્વ શાસ્ત્રોના મતે આ મનુષ્ય માટે કલ્યાણકારી માર્ગ છે.


પ્રાચીનતમ ભારતીય નૃત્યશૈલી – અર્ચિતા પંડ્યા 2

શાસ્ત્રીય નૃત્ય એટલે ભરતનાટ્યમ; લોકોને આવી ગેરસમજ છે, આરંગેત્રમ્ નૃત્યનો પ્રકાર નહીં,પડાવ છે. આરંગેત્રમ્ એટલે ગુરુ તથા વડીલોના આશિર્વાદથી નૃત્યક્ષેત્રે પદાર્પણ


ઓ સાવન રાજા; કહાં સે આયે તુમ? – ભારતીબેન ગોહિલ 4

નવપલ્લવિત ધરાને એકાકાર થઈ નિહાળવી એ પણ એક યોગ છે. ખેડૂતો માટે વાવણીથી લણણી સુધીનો શ્રદ્ધાયોગ અને પરિશ્રમયોગ. આ સમયે ઈશ્વર અને માનવ વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે.


લાલ મોત : નિલય પંડ્યા અનુવાદિત વાર્તાસંગ્રહ 8

વાંચનરસિયાઓ અને જેમને ઍબ્સર્ડ વાર્તાઓમાં રુચિ છે તેમના માટે આ પુસ્તક અમૂલ્ય છે. લાલ મોત (અનુવાદિત વાર્તાસંગ્રહ); લેખક: ઍડગાર ઍલન પૉ; અનુવાદક: નિલય પંડ્યા


થ્રીડી : દિલ, દિમાગ, દુનિયા પુસ્તક સમીક્ષા

નિબંધોને અપાયેલા શીર્ષક સુંદર અને ચિતાકર્ષક છે જે અંદરની ભેટ માટેની તમારી તાલાવેલી વધાર્યા વગર નહીં રહે. પુસ્તક જોતાંં જ એને વાંચવાની તલપ જાગે છે.


સર્વને શિક્ષણનો હક્ક (Right To Education) 1

બાળકોને ‘મફત’ અને ‘ફરજીયાત’ શિક્ષણ આપવા દેશનો પ્રત્યેક નાગરિક કટિબદ્ધ બને અને સરકારે ભવિષ્યમાં તમામ પ્રકારની શાળાઓમાં ૧૦૦ % ફી માફી કરવી પડે એવી આશા રાખીએ..

mother helping her daughter use a laptop

કહેવાઈ જવાનો મોક્ષ – નેહા રાવલ 12

જો ભગવાન કશુંક માંગવાનું કહે તો હું અઢળક મોહ માંગુ. મોક્ષ લઈને શું કરીશું? તારી આંખોના સાત દરિયામાં મારી નાવ વહેતી મૂકું પછી એ જ્યાં પહોંચે એ જ મોક્ષ ન કહેવાય?


અંકિત ત્રિવેદીની કલમે : સાત સૂરોના સરનામે.. 3

દોસ્તો સંગ મહેફિલ સજી હોય કે હોય એકલવાયું એકાંત, આપણે તો અનુભૂતિનો ઇસ્કોતરો ખોલી, પેલી ગમતીલી સાંજને બહાર કાઢી જ લેવાની હોય.


toddler in pink and white polka dot shirt

બચપન કા પ્યાર મેરા ભૂલ ન જાના રે..

આપણાં ગુલ્લકનાં સૌથી મોંઘેરા ને સૌનાં બાળપણનાં પહેલાં પ્રેમ વિશે આજે કશુંક જોઈએ. કઈ જગ્યા વિશે એની ધારણા માટે થોડી હિંટ આપું.


મેં તો ગોત્યું ગોત્યું ને.. – સ્વાતિ મેઢ 5

કહે છે વિવાહ વખતે એમના વર વીંટી પહેરાવવા ગયા ત્યારે એમણે ધીમેથી પૂછેલું, ‘સરસ વીંટી છે, કેટલા તોલાની?’ બીજું કોઈ હોય તો વિવાહ તોડી નાખે પણ..

person holding black and brown beaded necklace

લોથલનો શિલ્પી : ગોપાલ ખેતાણી; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી

જેના ફક્ત પુરાવા છે પણ લેખિત ઇતિહાસ નથી એવી માનવ સંસ્કૃતિને જાણવા સમજવાની ઈચ્છા લગભગ દરેક વ્યક્તિને હોય છે. આવા જ એક યુગની વાર્તા લઈને આવ્યો છે ‘લોથલનો શિલ્પી’


ગુરુ એટલે? ગુરુની જરૂર શા માટે?

અષાઢ મહિનાની પૂનમે ગુરુપૂજન કરી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાની પરંપરા છે. આ ચાર મહિનામાં ન તો વધુ ગરમી હોય, ન વધુ ઠંડી. એટલે ઋતુચક્ર પ્રમાણે આ ચાર મહિના ઉત્તમ છે.


સીતા માતા વન્યજીવ અભયારણ્ય.. 6

જે પાણીમાં પગ પલાળી બેઠી હતી ત્યાં ઘણી માછલી હતી. બેસવાની બહુ મજા આવી. નીચે માછલી જોઉં કે ઉપર પક્ષી શોધું તેવી મારી હાલત હતી.


‘સારા પ્યાર તુમ્હારા..’ ગીતની અંતરંગ વાતો 1

પ્રેમીઓ કહે છે, હમેં ઔર પાસ કોઈ લાયેગા’ અહીં કોઈનું આગમન અભિપ્રેત છે. ઇન્દીવરના ‘સારા પ્યાર તુમ્હારા…’ ગીતના શબ્દોમાં નિહિત પ્રેમની પ્રગાઢ અભિવ્યક્તિ છે.


સંબંધનો અર્ક..! – મીરા જોષી 2

મારી સહેલીના ‘પ્રેમલગ્ન’ને મેં નજીકથી નિહાળ્યું, બંનેને સાથે જોતા લાગ્યું જ નહીં કે એમની વચ્ચે ક્યારેય પ્રેમ થયો હશ! એક રસવિહીન, શુષ્ક સંબંધ…


Joker : એક સામાન્ય માણસની પતનયાત્રાનો દસ્તાવેજ 4

આ ફિલ્મનો જૉકર સમાજના દંભ તરફ આંગળી ચીંધે છે. માણસ તરીકે બીજા માનવો પ્રત્યેનું આપણું વર્તન કેટલી હદે નીચા સ્તરે ગયું છે એ દેખાડે છે.


નીતિશતકના મૂલ્યો (૮) – ડૉ. રંજન જોષી 2

નિરોગી હોવું, ઋણરહિત હોવું, દેશભ્રમણ કરવું, સ્વાધીનતા પૂર્વક ધનાર્જન કરવું, હંમેશા નિર્ભય રહેવું, સજ્જનોનો સંગ કરવો. હે રાજન્ પૃથ્વી પર મનુષ્યના આ છ સુખ છે.


નવરસ એટલે શું? ભાવ એટલે શું? 14

આપણને ગઝલ, કાવ્ય કે નાટક ગમે છે કારણ એમાં રસ છે. રસને સ્વરૂપ નથી, બંધારણ નથી. ‘મને રસ છે’ કે ‘મને રસ નથી પડતો’ એ વાત આપણે કહીએ છતાં રસ શું છે એ સમજાવી શકતા નથી.


જીવનનો ખેલ – કોઈ પાસ કોઈ ફેલ

પેપર ફૂટી જાય, આડેધડ ચેક થાય છે. ચેક કરવાવાળાએ ટેસ્ટી ચા પીધો હોય ત્યારે સારા માર્ક આપે નહીંતર ચોકડા. ઉત્તરવહીને એક પછી એક ઘા કરવામાં આવે, ડબલાની અંદર પડે એ પાસ


ફાંદને પત્ર.. – નેહા રાવલ 4

બે વ્યક્તિ ભેટે એ પહેલા એમની ફાંદ ભેટી લેતી હોય છે ને! તકલીફ એ પણ ખરી કે તારા માલિકોને નાડાંવાળાં કપડાંનું નાડુ ક્યાં બાંધવું એ મૂંઝવણ યક્ષપ્રશ્ન જેવી જ હોય છે.


યજ્ઞ : શા માટે? – શ્રદ્ધા ભટ્ટ 8

ગધ્યાત્મ્ક મંત્રોને ‘યજુ’ કહે છે. યજુર્વેદ યજુમંત્રોનો સંગ્રહ છે. यजु: શબ્દ यज् ધાતુ પરથી આવ્યો. દેવ સંબંધી કાર્ય માટે યજન શબ્દ વપરાય છે. આ કાર્ય એટલે યજ્ઞ.


રમેશ પારેખની કલમની સોડમ : ‘વરસાદ ભીંજવે..’ 3

આ છે વરસાદમાં ભીંજાવાની અને કોઈને ભીંજવી દેવાની મોસમ. રમેશ પારેખની કલમની ભીની માટીમાંથી ઉઠતી સોડમને માણવાની મોસમ. વરસાદી ફોરાં ઝીલી ઉપરછલ્લું જ શાને ભીંજાઈએ?


સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૪) 5

બ્રહ્મપુત્રના વધતા જળને કારણે ટાપુએ થોડોક ભાગ ગુમાવ્યો છે. તેમ છતા માજુલી સમગ્ર વિશ્વના સૌથી મોટો નદી પરના ટાપુ તરીકે ગીનીઝબુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નોધાયેલ છે.