ગુરુ એટલે? ગુરુની જરૂર શા માટે? 1
અષાઢ મહિનાની પૂનમે ગુરુપૂજન કરી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાની પરંપરા છે. આ ચાર મહિનામાં ન તો વધુ ગરમી હોય, ન વધુ ઠંડી. એટલે ઋતુચક્ર પ્રમાણે આ ચાર મહિના ઉત્તમ છે.
અષાઢ મહિનાની પૂનમે ગુરુપૂજન કરી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાની પરંપરા છે. આ ચાર મહિનામાં ન તો વધુ ગરમી હોય, ન વધુ ઠંડી. એટલે ઋતુચક્ર પ્રમાણે આ ચાર મહિના ઉત્તમ છે.