(દ્વિતિય ઈ-સંસ્કરણ) ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક) 1


પ્રિય મિત્રો,

બે જ દિવસ પહેલા પ્રસ્તુત કરાયેલ શ્રી સુરેશભાઈ દલાલનું સુંદર ઈ-પુસ્તક ‘ભગવદગીતા એટલે..” ની ૨૫૦ની આસપાસ ડાઊનલોડ ક્લિક્સ નોંધાઈ છે જે સારા ઈ-પુસ્તકોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે તો સામે પક્ષે તેના વાચકવર્ગની વાચનભૂખ પણ સંતોષાઈ રહી હોય એમ અનુભવાય છે.

આ જ પુસ્તકમાં રહી ગયેલી જોડણી અને ફોર્મેટ વિષયક ક્ષતિઓને દૂર કરીને આપણા વડીલ વાચક શ્રી મહેન્દ્રભાઈ નાયકે મોકલી આપી છે, જેથી બે જ દિવસમાં તેની બીજી અને હવે લગભગ કોઈ પણ ક્ષતિ વગરની આવૃત્તિ પ્રસ્તુત કરી શકાઈ છે. આ વિશેષ મદદ બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો ખૂબ આભાર. આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ ડાઊનલોડ વિભાગમાં આપ સૌ વાચકમિત્રોના ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.

આભાર.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “(દ્વિતિય ઈ-સંસ્કરણ) ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક)

  • Amit Parikh

    ખૂબ સુંદર પુસ્તક છે. શ્રીમદ ભગવદગીતા ને અર્થપૂણસ્વરૂપે આટલા સંક્ષિપ્તમાં ઢાળવાનો પ્રયત્ન અભિનંદનીય છે. આ તો ઘીને વલોવીને પણ તેનો અર્ક કાઢવા ની વાત છે. ખૂબ ખૂબ આભાર સુરેશ્ભાઈ અને અક્ષરનાદ બન્ને નો.
    આપને મારી હાર્દિક શુભેચ્છઓ.