મારા ક્ષેમ કુશળની જવાબદારી ઉઠાવીશ ને? – નીલમ દોશી 1
હે પરમાત્મા, હવે જયારે હું મારી જાત વિશે સભાન બન્યો છું, એક નવી રીતે જીવવાનો નિશ્વય કર્યો છે ત્યારે હું મારા અવગુણોને દૂર કરવા કટિબધ્ધ બનીશ. જોકે એ કામ કંઇ રાતોરાત નથી થવાનું. પણ હવે મારા જીવનનું સુકાન તને સોંપવું છે.