Daily Archives: October 10, 2021


(લ)ખવૈયાગીરી : પુસ્તકસમીપે – અંકુર બેંકર 8

પુસ્તકમાં અલગઅલગ તેર નિબંધ છે. મોટાભાગના નિબંધો વર્ષ ૨૦૦૦થી લઈ ૨૦૧૪ સુધીના ‘અખંડઆનંદ’ના દિવાળી વિશેષાંકમાં પ્રકાશિત થયેલ છે.


The Silence Of The Lambs- માનવમનના અંધકારને સમજવાનો પ્રયાસ.

એવી ભયાનક દુનિયા રજૂ થઈ છે જે અપૂર્ણ છે. બધા જ પાત્રો શોધમાં છે જે એમને પૂર્ણતા આપે. બૉલીવુડે આ ફિલ્મની ‘સંઘર્ષ’ થી ‘મર્દાની-2’ સુધીની નબળી નકલો બનાવી.