એક અગત્યની સૂચના – સંપાદક 2


પ્રિય મિત્રો,

કેટલાક અવગણી ન શકાય તેવા સંજોગો અને શારીરીક સમસ્યાઓને લીધે અક્ષરનાદ પર હજુ પણ એક અઠવાડીયા સુધી પ્રકાશન કરી શકાય તેમ નથી. તો આ સમયગાળા પછી આશરે તા. ૨૯ ડીસેમ્બર સુધી પ્રકાશન સુધી સ્થગિત કરવામાં આવી રહ્યું છે. આશા છે આપ સૌ દરગુજર કરશો.

અક્ષરનાદ પર ૨૯ ડીસેમ્બર થી ફરીથી રોજ એક કૃતિ સાથે મળીશું.

– જીગ્નેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “એક અગત્યની સૂચના – સંપાદક

  • ડૉ.મહેશ રાવલ

    જીગ્નેશભાઈ,
    તમે અનુભવેલી અને વર્ણવેલી તકલીફ બાબતે એક બ્લોગરમિત્ર તરીકે,તમે શક્ય એટલાં જલ્દી સ્વસ્થ અને સ્ફૂર્તિલાં થઈ રોજે રોજના કાર્યનું ટાઈમ-ટેબલ ફરીથી ,રાબેતા મુજબ સંભાળી લો
    એવી હાર્દિક શુભકામનાઓ.
    અને હા,
    ઈશુનું નવું વર્ષ ૨૦૧૦ પણ મુબારક……….