Daily Archives: July 14, 2011


સમ્યક દર્શન – પૂ. સુનંદાબાઈ સ્વામી 2

ગુણાગ્રહી અને દોષાગ્રહી એ બે સામાન્ય રીતે વિચારદ્રષ્ટિના બે પ્રકાર છે. જીવનમાં સફળ થવા માટે સમ્યકદ્રષ્ટિ હોવી જોઈએ. જેની દ્રષ્ટિ સમ્યક હોય છે તેનો વ્યવહાર પણ કાળક્રમે સમ્યક બની જાય છે. જો આપણે જગતને જે છે તેવા સ્વરૂપે જોઈશું તો ધર્મમાં પણ ઘણા આગળ વધી શકીશું. સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દર્શન સાધનાની સીડી ઉપરનું પ્રથમ સોપાન છે. ખૂબ સરળ બોધવાર્તા દ્વારા આ વાત કહેવાનો અહીં પ્રયત્ન થયો છે.