Daily Archives: February 23, 2010


વર્તન વાતો કરે……. – જીજ્ઞેશ ચાવડા 10

આપણું વર્તન આપણા ચારિત્ર્યનું દર્પણ છે. જેવું વર્તન તેવું સમ્માન. નાના પ્રસંગો પણ માણસની છાપ એવી સજ્જડ બેસાડી શકે છે જે લાંબી વાતો કરી શક્તી નથી. દુર્ગુણોને માખણ માંથી વાળ કાઢે તેમ દુર કરી, ચારિત્ર્યવાન બનીએ અને પશ્ચિમી ભોગ વિલાસના ચક્કરમાં ના આવી ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરીએ એમ સુંદર ઉદાહરણોના માધ્યમથી સૂચવતો શ્રી જીજ્ઞેશ ચાવડાનો ઉપરોક્ત લેખ ખૂબ સમયાનુચિત છે.