Daily Archives: August 17, 2009


મેઘ ને (વર્ષાકાવ્ય) – અરદેશર ખબરદાર 4

મેઘને વૃષ્ટી લાવવા માટે આહવાન આપતું, તેને તેની વર્ષાનું મૂલ્ય સમજાવતું શ્રી અરદેશર ખબરદારનું આ કાવ્ય ખૂબ સુંદર છે. મેઘને તેઓ વૃષ્ટીથી થતા અનેકો ફેરફારો અને સ્પંદનોની વાત કરતા એક મિત્રભાવે જાણે સલાહ આપતા હોય એમ વિવિધ રીતે વરસાદ માટે તેને વીનવે છે.