પાંચ નવા ઈ-પુસ્તકો 2


રેશનલ વિચારોને અભિવ્યક્ત કરતો, અનેક લેખકોના વિચારોને સ્થાન આપતો સરસ મજાનો બ્લોગ ચલાવતા શ્રી ગોવિંદભાઈ મારુએ પાઠવેલ પાંચ નવા ઈ-પુસ્તકો અક્ષરનાદ પર આજથી ઉપલબ્ધ છે. આ ઈ-પુસ્તકો અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી ગોવિંદભાઈ મારુનો ખૂબ આભાર. આ ઈ-પુસ્તકો છે..

૧. ભ્રમ ભાંગ્યા પછી – બી. એમ. દવે
૨. કિતની હકીકત, કિતના ફસાના – કામિની સંઘવી
૩. રેશનાલિઝમનો ઘંટનાદ – દિનેશ પાંચાલ
૪. દેતે હૈ ભગવાનકો ધોખા – રમેશ સવાણી
૫. રેશનાલિઝમનો ઘંટનાદ (ભાગ ૨) – દિનેશ પાંચાલ

આ પાંચેય પુસ્તકો અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં ક્રમ ૮૨ થી ૮૬ પરથી ડાઊનલોડ કરી શક્શો.

Download free Gujarati ebook on Rationalism


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

2 thoughts on “પાંચ નવા ઈ-પુસ્તકો