નીતિશતકના મૂલ્યો (૮) – ડૉ. રંજન જોષી 2
નિરોગી હોવું, ઋણરહિત હોવું, દેશભ્રમણ કરવું, સ્વાધીનતા પૂર્વક ધનાર્જન કરવું, હંમેશા નિર્ભય રહેવું, સજ્જનોનો સંગ કરવો. હે રાજન્ પૃથ્વી પર મનુષ્યના આ છ સુખ છે.
નિરોગી હોવું, ઋણરહિત હોવું, દેશભ્રમણ કરવું, સ્વાધીનતા પૂર્વક ધનાર્જન કરવું, હંમેશા નિર્ભય રહેવું, સજ્જનોનો સંગ કરવો. હે રાજન્ પૃથ્વી પર મનુષ્યના આ છ સુખ છે.