અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

અંકિત ત્રિવેદીની કલમે : સાત સૂરોના સરનામે.. 3

દોસ્તો સંગ મહેફિલ સજી હોય કે હોય એકલવાયું એકાંત, આપણે તો અનુભૂતિનો ઇસ્કોતરો ખોલી, પેલી ગમતીલી સાંજને બહાર કાઢી જ લેવાની હોય.


toddler in pink and white polka dot shirt

બચપન કા પ્યાર મેરા ભૂલ ન જાના રે..

આપણાં ગુલ્લકનાં સૌથી મોંઘેરા ને સૌનાં બાળપણનાં પહેલાં પ્રેમ વિશે આજે કશુંક જોઈએ. કઈ જગ્યા વિશે એની ધારણા માટે થોડી હિંટ આપું.


મેં તો ગોત્યું ગોત્યું ને.. – સ્વાતિ મેઢ 5

કહે છે વિવાહ વખતે એમના વર વીંટી પહેરાવવા ગયા ત્યારે એમણે ધીમેથી પૂછેલું, ‘સરસ વીંટી છે, કેટલા તોલાની?’ બીજું કોઈ હોય તો વિવાહ તોડી નાખે પણ..

person holding black and brown beaded necklace

લોથલનો શિલ્પી : ગોપાલ ખેતાણી; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી

જેના ફક્ત પુરાવા છે પણ લેખિત ઇતિહાસ નથી એવી માનવ સંસ્કૃતિને જાણવા સમજવાની ઈચ્છા લગભગ દરેક વ્યક્તિને હોય છે. આવા જ એક યુગની વાર્તા લઈને આવ્યો છે ‘લોથલનો શિલ્પી’


ગુરુ એટલે? ગુરુની જરૂર શા માટે? 1

અષાઢ મહિનાની પૂનમે ગુરુપૂજન કરી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાની પરંપરા છે. આ ચાર મહિનામાં ન તો વધુ ગરમી હોય, ન વધુ ઠંડી. એટલે ઋતુચક્ર પ્રમાણે આ ચાર મહિના ઉત્તમ છે.


સીતા માતા વન્યજીવ અભયારણ્ય.. 6

જે પાણીમાં પગ પલાળી બેઠી હતી ત્યાં ઘણી માછલી હતી. બેસવાની બહુ મજા આવી. નીચે માછલી જોઉં કે ઉપર પક્ષી શોધું તેવી મારી હાલત હતી.


‘સારા પ્યાર તુમ્હારા..’ ગીતની અંતરંગ વાતો 1

પ્રેમીઓ કહે છે, હમેં ઔર પાસ કોઈ લાયેગા’ અહીં કોઈનું આગમન અભિપ્રેત છે. ઇન્દીવરના ‘સારા પ્યાર તુમ્હારા…’ ગીતના શબ્દોમાં નિહિત પ્રેમની પ્રગાઢ અભિવ્યક્તિ છે.


સંબંધનો અર્ક..! – મીરા જોષી 2

મારી સહેલીના ‘પ્રેમલગ્ન’ને મેં નજીકથી નિહાળ્યું, બંનેને સાથે જોતા લાગ્યું જ નહીં કે એમની વચ્ચે ક્યારેય પ્રેમ થયો હશ! એક રસવિહીન, શુષ્ક સંબંધ…


Joker : એક સામાન્ય માણસની પતનયાત્રાનો દસ્તાવેજ 4

આ ફિલ્મનો જૉકર સમાજના દંભ તરફ આંગળી ચીંધે છે. માણસ તરીકે બીજા માનવો પ્રત્યેનું આપણું વર્તન કેટલી હદે નીચા સ્તરે ગયું છે એ દેખાડે છે.


નીતિશતકના મૂલ્યો (૮) – ડૉ. રંજન જોષી 2

નિરોગી હોવું, ઋણરહિત હોવું, દેશભ્રમણ કરવું, સ્વાધીનતા પૂર્વક ધનાર્જન કરવું, હંમેશા નિર્ભય રહેવું, સજ્જનોનો સંગ કરવો. હે રાજન્ પૃથ્વી પર મનુષ્યના આ છ સુખ છે.


નવરસ એટલે શું? ભાવ એટલે શું? 14

આપણને ગઝલ, કાવ્ય કે નાટક ગમે છે કારણ એમાં રસ છે. રસને સ્વરૂપ નથી, બંધારણ નથી. ‘મને રસ છે’ કે ‘મને રસ નથી પડતો’ એ વાત આપણે કહીએ છતાં રસ શું છે એ સમજાવી શકતા નથી.


જીવનનો ખેલ – કોઈ પાસ કોઈ ફેલ

પેપર ફૂટી જાય, આડેધડ ચેક થાય છે. ચેક કરવાવાળાએ ટેસ્ટી ચા પીધો હોય ત્યારે સારા માર્ક આપે નહીંતર ચોકડા. ઉત્તરવહીને એક પછી એક ઘા કરવામાં આવે, ડબલાની અંદર પડે એ પાસ


ફાંદને પત્ર.. – નેહા રાવલ 4

બે વ્યક્તિ ભેટે એ પહેલા એમની ફાંદ ભેટી લેતી હોય છે ને! તકલીફ એ પણ ખરી કે તારા માલિકોને નાડાંવાળાં કપડાંનું નાડુ ક્યાં બાંધવું એ મૂંઝવણ યક્ષપ્રશ્ન જેવી જ હોય છે.


યજ્ઞ : શા માટે? – શ્રદ્ધા ભટ્ટ 8

ગધ્યાત્મ્ક મંત્રોને ‘યજુ’ કહે છે. યજુર્વેદ યજુમંત્રોનો સંગ્રહ છે. यजु: શબ્દ यज् ધાતુ પરથી આવ્યો. દેવ સંબંધી કાર્ય માટે યજન શબ્દ વપરાય છે. આ કાર્ય એટલે યજ્ઞ.


રમેશ પારેખની કલમની સોડમ : ‘વરસાદ ભીંજવે..’ 3

આ છે વરસાદમાં ભીંજાવાની અને કોઈને ભીંજવી દેવાની મોસમ. રમેશ પારેખની કલમની ભીની માટીમાંથી ઉઠતી સોડમને માણવાની મોસમ. વરસાદી ફોરાં ઝીલી ઉપરછલ્લું જ શાને ભીંજાઈએ?


સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૪) 5

બ્રહ્મપુત્રના વધતા જળને કારણે ટાપુએ થોડોક ભાગ ગુમાવ્યો છે. તેમ છતા માજુલી સમગ્ર વિશ્વના સૌથી મોટો નદી પરના ટાપુ તરીકે ગીનીઝબુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નોધાયેલ છે.


આદિ કૈલાસ : અખિલેશ અંતાણી (પુસ્તક સમીક્ષા) 6

‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ લેખક માને છે હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.


‘ઓ સજના, બરખા બહાર આઈ..’ ગીતની અંતરંગ વાત 2

બિમલ’દાની સમાજવાદી લોકશાહી પર કટાક્ષ કરતી ફિલ્મ ‘પરખ’માં સાધના વરસતા વરસાદમાં બહાર અને ભીતરથી ભીંજાઈને આ ગીત ગાય છે. માણો આ ગીતની અજાણી વાતો..


આશ્કા માંડલ : અશ્વિની ભટ્ટ, પરિભ્રમણ – હીરલ વ્યાસ 4

કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે.


સોલહ બરસકી બાલી ઉમરકો સલામ 2

“તમારું નામ નહીં કહો?” જીગાભાઈએ મારી સામે જોઈ કહ્યું. હું ચમક્યો. મારું નામ તો જીગાભાઈને ખબર જ છે. ભૂલી ગયા હશે? પણ હું કહું એ પહેલા પેલી બોલી “બિંદીયા.”


રોગ, યોગ અને પ્રયોગ : જ્યોતીન્દ્ર દવેનું અદ્રુત સર્જન 3

જ્યોતીન્દ્ર દવેના લેખનમાં શુગર કોટેડ હાસ્યનો અનુભવ થયા વગર ન રહે. કયા છેડે હાસ્ય પૂરું થાય, ફિલસૂફી શરૂ થાય અને ફિલસૂફીમાંથી આનંદ તરફ વળી જાય તેની ખબરેય ન પડે.


ઋગ્વેદ પરિચય : આદિ વેદ એટલે ઋગ્વેદ 8

દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. જર્મન વિદ્વાન યાકોબીની ગણતરી મુજબ પણ ઋગ્વેદના મંત્રોની રચનાનો કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ જ આવે છે.


મારી જૂના ઘરની નાનકડી બારી.. 4

ઘરની અને પપ્પાની વાર્તાઓની દુનિયા અને બહારની સંઘર્ષોથી ભરેલી દુનિયા વચ્ચે તું હંમેશા સેતુ બની રહી છે. સેતુ જ કેમ, તું બારી જ છે.


Sound of Metal : લક્ષ્ય સાથે સમાધાનની વાત 2

જીવનના બદલાયેલા લક્ષ્ય સાથે સમાધાનની વાત કહેતી હ્રદયસ્પર્શી ફિલ્મ એટલે ‘Sound of Metal’. મનની શાંતિ ત્યારે જ મળે જ્યારે તમેં અલગ ભૂતકાળની ઈચ્છા છોડી દો.


એંઠવાડ : દિના રાયચુરા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી

એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી… સાંપ્રત લેખકની વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા ‘એંઠવાડ’


ઔપચારિક શિક્ષણમાં વાલીની ભૂમિકા.. 2

વાલીએ બાળકની ‘સાથે’ રહેવાનું છે, બાળકની ‘માથે’ નહિ. વાલીઓ જો આ સ્વીકારે તો વાલી-બાળક વચ્ચે અને વાલી-શાળા વચ્ચેના ઘણા સંઘર્ષોનો અંત આવી જશે.

two girls doing school works

વનદેવતાની વેદના (બાળવાર્તા)

પીયૂશભાઈ જોટાણિયાનો બાળવાર્તા સંગ્રહ ‘ઢીંગલી રે ઢીંગલી’ સરસ મજાની નાનકડી પણ બોધપ્રદ અને મજેદાર વાર્તાઓનો ખજાનો છે જે બાળકોને અવશ્ય આનંદ કરાવશે.


કોરું આકાશ : અજય સોની, પરિભ્રમણ – હીરલ વ્યાસ 3

કેટલાક સંબંધો ઋણાનુબંધનથી મળતા હોય છે. દરેક સંબંધની પણ એક સીમા હોય છે. પણ ક્યારેક કોઈ સંબંધ સીમાની બહારનો પણ હોય છે. જે સમજવો દરેક માટે શક્ય નથી હોતો.


નૃત્યનિનાદ ૬ : નાટ્યશાસ્ત્ર – એક અભ્યાસ 13

નૃત્ય કે નાટ્ય શીખવા માટે હજારો વર્ષો પહેલા રચાયેલો પ્રાચીન ગ્રંથ આજે પણ પાઠ્યપુસ્તકની જેમ કેમ ભણાવવામાં આવે છે? એવું શું છે એમાં કે એ કાળને અતિક્રમીને આજે પણ એટલો જ મહત્વનો છે?