એને મૃત્યુ ન કહો : ડૉ. નિમિત્ત ઓઝા; પરિભ્રમણ – હીરલ વ્યાસ 11
આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે.
આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે.
જેવા સામબુરુ ગેમ રિસર્વમાં દાખલ થયા અને સોમાલી ઓસ્ટ્રીચ જોવા મળ્યાં. નર ઓસ્ટ્રીચ સુંદર કાળા અને સફેદ પીંછાવાળા હોય અને માદા ઓસ્ટ્રીચ બ્રાઉન પીંછાવાળા હતા.
પૃથ્વી પર જેટલી શ્ર્દ્ધા છે તેનું મૂલ્ય સકલ જગતની જીવસૃષ્ટિને મળેલી કશુંક પામવાની તરસ અને કશુંક ખોઈ દેવાના ડરને કારણે ટકી રહ્યું છે.
જીવહિંસા ન કરવી, પરધન હરણ ન કરવું, સત્ય બોલવું, સમય અને શક્તિ અનુસાર દાન કરવું, પરસ્ત્રીની ચર્ચા ન કરવી કે ન સાંભળવી, તૃષ્ણાના પ્રવાહને તોડવો, ગુરુજનો પાસે નમ્ર રહેવું, પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખવી – સામાન્ય રીતે સર્વ શાસ્ત્રોના મતે આ મનુષ્ય માટે કલ્યાણકારી માર્ગ છે.
શાસ્ત્રીય નૃત્ય એટલે ભરતનાટ્યમ; લોકોને આવી ગેરસમજ છે, આરંગેત્રમ્ નૃત્યનો પ્રકાર નહીં,પડાવ છે. આરંગેત્રમ્ એટલે ગુરુ તથા વડીલોના આશિર્વાદથી નૃત્યક્ષેત્રે પદાર્પણ
નવપલ્લવિત ધરાને એકાકાર થઈ નિહાળવી એ પણ એક યોગ છે. ખેડૂતો માટે વાવણીથી લણણી સુધીનો શ્રદ્ધાયોગ અને પરિશ્રમયોગ. આ સમયે ઈશ્વર અને માનવ વચ્ચેનું અંતર સૌથી ઓછું હશે.
વાંચનરસિયાઓ અને જેમને ઍબ્સર્ડ વાર્તાઓમાં રુચિ છે તેમના માટે આ પુસ્તક અમૂલ્ય છે. લાલ મોત (અનુવાદિત વાર્તાસંગ્રહ); લેખક: ઍડગાર ઍલન પૉ; અનુવાદક: નિલય પંડ્યા
નિબંધોને અપાયેલા શીર્ષક સુંદર અને ચિતાકર્ષક છે જે અંદરની ભેટ માટેની તમારી તાલાવેલી વધાર્યા વગર નહીં રહે. પુસ્તક જોતાંં જ એને વાંચવાની તલપ જાગે છે.
બાળકોને ‘મફત’ અને ‘ફરજીયાત’ શિક્ષણ આપવા દેશનો પ્રત્યેક નાગરિક કટિબદ્ધ બને અને સરકારે ભવિષ્યમાં તમામ પ્રકારની શાળાઓમાં ૧૦૦ % ફી માફી કરવી પડે એવી આશા રાખીએ..
જો ભગવાન કશુંક માંગવાનું કહે તો હું અઢળક મોહ માંગુ. મોક્ષ લઈને શું કરીશું? તારી આંખોના સાત દરિયામાં મારી નાવ વહેતી મૂકું પછી એ જ્યાં પહોંચે એ જ મોક્ષ ન કહેવાય?
દોસ્તો સંગ મહેફિલ સજી હોય કે હોય એકલવાયું એકાંત, આપણે તો અનુભૂતિનો ઇસ્કોતરો ખોલી, પેલી ગમતીલી સાંજને બહાર કાઢી જ લેવાની હોય.
આપણાં ગુલ્લકનાં સૌથી મોંઘેરા ને સૌનાં બાળપણનાં પહેલાં પ્રેમ વિશે આજે કશુંક જોઈએ. કઈ જગ્યા વિશે એની ધારણા માટે થોડી હિંટ આપું.
જેના ફક્ત પુરાવા છે પણ લેખિત ઇતિહાસ નથી એવી માનવ સંસ્કૃતિને જાણવા સમજવાની ઈચ્છા લગભગ દરેક વ્યક્તિને હોય છે. આવા જ એક યુગની વાર્તા લઈને આવ્યો છે ‘લોથલનો શિલ્પી’
અષાઢ મહિનાની પૂનમે ગુરુપૂજન કરી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાની પરંપરા છે. આ ચાર મહિનામાં ન તો વધુ ગરમી હોય, ન વધુ ઠંડી. એટલે ઋતુચક્ર પ્રમાણે આ ચાર મહિના ઉત્તમ છે.
જે પાણીમાં પગ પલાળી બેઠી હતી ત્યાં ઘણી માછલી હતી. બેસવાની બહુ મજા આવી. નીચે માછલી જોઉં કે ઉપર પક્ષી શોધું તેવી મારી હાલત હતી.
પ્રેમીઓ કહે છે, હમેં ઔર પાસ કોઈ લાયેગા’ અહીં કોઈનું આગમન અભિપ્રેત છે. ઇન્દીવરના ‘સારા પ્યાર તુમ્હારા…’ ગીતના શબ્દોમાં નિહિત પ્રેમની પ્રગાઢ અભિવ્યક્તિ છે.
મારી સહેલીના ‘પ્રેમલગ્ન’ને મેં નજીકથી નિહાળ્યું, બંનેને સાથે જોતા લાગ્યું જ નહીં કે એમની વચ્ચે ક્યારેય પ્રેમ થયો હશ! એક રસવિહીન, શુષ્ક સંબંધ…
આ ફિલ્મનો જૉકર સમાજના દંભ તરફ આંગળી ચીંધે છે. માણસ તરીકે બીજા માનવો પ્રત્યેનું આપણું વર્તન કેટલી હદે નીચા સ્તરે ગયું છે એ દેખાડે છે.
નિરોગી હોવું, ઋણરહિત હોવું, દેશભ્રમણ કરવું, સ્વાધીનતા પૂર્વક ધનાર્જન કરવું, હંમેશા નિર્ભય રહેવું, સજ્જનોનો સંગ કરવો. હે રાજન્ પૃથ્વી પર મનુષ્યના આ છ સુખ છે.
આપણને ગઝલ, કાવ્ય કે નાટક ગમે છે કારણ એમાં રસ છે. રસને સ્વરૂપ નથી, બંધારણ નથી. ‘મને રસ છે’ કે ‘મને રસ નથી પડતો’ એ વાત આપણે કહીએ છતાં રસ શું છે એ સમજાવી શકતા નથી.
પેપર ફૂટી જાય, આડેધડ ચેક થાય છે. ચેક કરવાવાળાએ ટેસ્ટી ચા પીધો હોય ત્યારે સારા માર્ક આપે નહીંતર ચોકડા. ઉત્તરવહીને એક પછી એક ઘા કરવામાં આવે, ડબલાની અંદર પડે એ પાસ
બે વ્યક્તિ ભેટે એ પહેલા એમની ફાંદ ભેટી લેતી હોય છે ને! તકલીફ એ પણ ખરી કે તારા માલિકોને નાડાંવાળાં કપડાંનું નાડુ ક્યાં બાંધવું એ મૂંઝવણ યક્ષપ્રશ્ન જેવી જ હોય છે.
ગધ્યાત્મ્ક મંત્રોને ‘યજુ’ કહે છે. યજુર્વેદ યજુમંત્રોનો સંગ્રહ છે. यजु: શબ્દ यज् ધાતુ પરથી આવ્યો. દેવ સંબંધી કાર્ય માટે યજન શબ્દ વપરાય છે. આ કાર્ય એટલે યજ્ઞ.
આ છે વરસાદમાં ભીંજાવાની અને કોઈને ભીંજવી દેવાની મોસમ. રમેશ પારેખની કલમની ભીની માટીમાંથી ઉઠતી સોડમને માણવાની મોસમ. વરસાદી ફોરાં ઝીલી ઉપરછલ્લું જ શાને ભીંજાઈએ?
બ્રહ્મપુત્રના વધતા જળને કારણે ટાપુએ થોડોક ભાગ ગુમાવ્યો છે. તેમ છતા માજુલી સમગ્ર વિશ્વના સૌથી મોટો નદી પરના ટાપુ તરીકે ગીનીઝબુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નોધાયેલ છે.
‘પ્રકૃતિ જ ભગવાન છે’ એમ લેખક માને છે હિમાલય તો આવી પ્રાકૃતિક સંપદાનો ભંડાર છે; એટલે જ કદાચ વર્ષોથી એ ભારતીયોની શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યો છે.
બિમલ’દાની સમાજવાદી લોકશાહી પર કટાક્ષ કરતી ફિલ્મ ‘પરખ’માં સાધના વરસતા વરસાદમાં બહાર અને ભીતરથી ભીંજાઈને આ ગીત ગાય છે. માણો આ ગીતની અજાણી વાતો..
શું એવો કોઈ દિવસ આવશે જયારે મારો બધો જ સમય માત્ર તારા માટે હોય..! ભલે આખું જીવન નહીં પણ માત્ર એક આખો દિવસ જો તારી સાથે જીવવા મળે તો!
કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે.
“તમારું નામ નહીં કહો?” જીગાભાઈએ મારી સામે જોઈ કહ્યું. હું ચમક્યો. મારું નામ તો જીગાભાઈને ખબર જ છે. ભૂલી ગયા હશે? પણ હું કહું એ પહેલા પેલી બોલી “બિંદીયા.”