કુચીપુડી : આપણો સાંસ્કૃતિક વારસો – અર્ચિતા દીપક પંડ્યા 2
આપણાં શાસ્ત્રીય નૃત્યો પાસે પ્રાચીન ગ્રંથો રૂપી ખૂબ મજબૂત પાયો છે. કુચીપુડી નૃત્યશૈલી આપણા સાંસ્કૃતિક વારસાને આંધ્રપ્રદેશ તરફથી એક મૂલ્યવાન પ્રદાન છે.
આપણાં શાસ્ત્રીય નૃત્યો પાસે પ્રાચીન ગ્રંથો રૂપી ખૂબ મજબૂત પાયો છે. કુચીપુડી નૃત્યશૈલી આપણા સાંસ્કૃતિક વારસાને આંધ્રપ્રદેશ તરફથી એક મૂલ્યવાન પ્રદાન છે.
આદિ શક્તિની પાણી સાથે સરખામણી શા માટે? જળ અથાગ છે અને વળી સૌથી વધુ જરૂરી તત્વ પણ. જળરાશીનો વિસ્તાર અસીમ છે અને એ જ રીતે જીવન પ્રકિયા પણ સતત અવિરત વિસ્તરતી જાય છે.
જગદંબાના તેજસ્વી લલાટ પરથી જરા જેટલું કંકુ ખરે ને એમાંથી પ્રાદુર્ભાવ થાય સૂર્યનો. સૂર્ય એટલે તેજપુંજ. જે શક્તિના ભાલેથી ખરેલ ચપટીક કંકુ થકી નિર્માણ થયું હોય તે સૂર્ય જ જો આટલો ઓજસ્વી હોય તો સ્વયં એ શક્તિનો પ્રકાશ કેટલો હોય?
“એન.સી.સી. મેરે લિયે સબ્જેક્ટ નહીં હૈ, ડ્રીમ હૈ…” એ બોલ્યો. “મારા પપ્પા લશ્કરમાં છે અને મારા દાદાજી એકોતેરની લડાઈમાં શહીદ થયા હતા.”
એક વાતે હું ગર્વ લઈ શકું કે મારા અસ્તિત્વ વિશે અને એને દૂર કરવાના ઉપાય વિશે લોકો હજુ પણ ડોકટરો, ડાયેટીશીયનો કે પછી જીમ સુપરવાઈઝર્સ પર વિશ્વાસ કરે છે. પણ હજુ સુધી કોઈ બાબા કે તાંત્રિકે એવી જાહેરાતો નથી કરી કે ‘વર્ષો જૂની ફાંદથી છુટકારો મેળવો. પંદર દિવસમાં ઉકેલ નહિ તો પૈસા પરત.’
સવારમાં બોલતી ચકલી, ઉગતો સૂરજ, બાળકની આંખમાં રહેલી મુગ્ધતા, બર્ફીલો હિમાલય, મર્માળુ વડીલ જેવા વૃક્ષો, માના ખોળામાં જે આનંદ આપી શકવાની તાકાત છે એ આપણે ક્યાં માણી શકીએ છીએ?
પુસ્તકમાં અલગઅલગ તેર નિબંધ છે. મોટાભાગના નિબંધો વર્ષ ૨૦૦૦થી લઈ ૨૦૧૪ સુધીના ‘અખંડઆનંદ’ના દિવાળી વિશેષાંકમાં પ્રકાશિત થયેલ છે.
એવી ભયાનક દુનિયા રજૂ થઈ છે જે અપૂર્ણ છે. બધા જ પાત્રો શોધમાં છે જે એમને પૂર્ણતા આપે. બૉલીવુડે આ ફિલ્મની ‘સંઘર્ષ’ થી ‘મર્દાની-2’ સુધીની નબળી નકલો બનાવી.
માણસ તરીકે આપણે ક્ષણમાં જીવવાનું હોય. વીતી ગયેલી કોઈપણ ક્ષણ પાછી ફરતી નથી. પણ, કોઈ ચોક્ક્સ ક્ષણને આપણે ‘સ્ટૅચ્યુ’ કહી શકીએ છીએ.
ચિત્તો હરણના બચ્ચાને મારી, તેને લઇ ઝાડ ઉપર ચઢી ગયો. ચિત્તો પછી મરેલા બચ્ચાને લઈને નીચે ઉતારવા કોશિશ કરતો હતો પણ હરણના શીંગડા વચ્ચે આવતા હતાં. બહુ મહેનતના અંતે હરણને નીચે ફેકી પાછળ તેણે કુદકો માર્યો અને બચ્ચાને ખેંચીને દૂર લઇ ગયો.
તારા ભીંજાયેલા તરબતર શરીરને અઢેલીને બેઠેલી હું, તારા ભીના વાળમાં ફરી રહેલી મારી નાનકડી આંગળીઓ, એકમેકના ભીના અધરોને ચૂસીને ગૂંથાતું ઐક્ય ને એ સ્પર્શથી રુંવે રુંવે ઉગતી પ્રગાઢ તડપ..
વાર્તા અભ્યાસુઓ માટે ઉદાહરણ જેવી આ વાર્તા મગજને એક સરસ ખોરાક આપી શકે એમ છે. એક જ વાર્તા દરેક સ્તરે કેમ લખી શકાય એ સમજવા માટે આ વાર્તાને વારંવાર વાંચવી રહી.
કથકનૃત્યની એક લાક્ષણિકતા છે ભ્રમરી કે ઘુમરીનો પ્રયોગ. નર્તક ત્રણના આવર્તનમાં ચક્કર એક સાથે ફરીને અંતે સ્થિર મુદ્રામાં ચમત્કૃતિથી પ્રેક્ષકો સામે ઊભા રહી જાય છે.
નવલકથામાં ચાર સ્ત્રીઓની વાત છે. પોલોમા, ઓરોરા, રાબિયા અને મોંઘી. જુદા કાળખંડમાં, જુદા પ્રદેશમાં છે છતાં ચારેયમાં એક વાત સામાન્ય છે, એમની અધૂરી રહેલી ઈચ્છાઓ.
બાળકો માટે બગીચા, બાલમંદિર, ઘોડિયાંઘર હોય એ સામાન્ય છે પણ બાળકો માટે એક અલાયદી યુનિવર્સિટી હોય એવું તો ભાગ્યે જ સાંભળવા મળે!
લગ્ન પહેલા મુરતિયાઓ જોવા આવે એવો રિવાજ હું જાણતો હતો પણ એ રિવાજ મુજબ એક છોકરો મોટીબેનને આજે જોવા આવવાનો હતો એ સાંભળી કોણ જાણે કેમ મને એસએસસીની પરીક્ષા હોય એવું ટેન્શન થઈ ગયું.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એવી શાળાઓ ચલાવવામાં આવે છે જ્યાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ અને રહેવાની સુવિધા ઉપલબ્ધ હોય છે.
ખલીલ ધનતેજવીની ગઝલો એટલે ફાટફાટ ખુમારીભર્યા શબ્દોનો છલકતો સાગર.
એક ઉંચા ઝાડની ડાળી ઉપર દીપડો સુતો હતો અને ઝાડની ચારે બાજુ અમારા જેવા પર્યટકોના વાહનો ઉભા હતા. થોડીવારમાં દીપડો ઉઠીને ચારે તરફ જોવા લાગ્યો.
લીલોતરીની દેવીના એક હાથમાં છે સૌંદર્યપાનનો આનંદ તો બીજા હાથમાં છે ભયનો રોમાંચ. આ બેય જંગલના રખડુંને ન મળે ત્યાં સુધી એની પ્રાપ્તિ અધૂરી છે.
અમેરિકન ફિલ્મ ‘કમ સપ્ટેમ્બર’ પરથી બનેલી ‘કશ્મીરકી કલી’ (૧૯૬૪) ફિલ્મનું એ ગીત રફીના ચાહકોએ સાંભળ્યું ન હોય તેવું બને જ નહીં.
વરસાદને’ય રડાવવાની આદત છે, તારી જેમ જ! પણ તું હોય તો મજાલ છે વરસાદની’ય કે મને રડાવે..! પ્રેમનું ચોમાસું બારેમાસ હ્રદયમાં ઉગતું હોય ત્યારે પ્રકૃતિનો વરસાદ અત્યંત વહાલો લાગે છે પણ એ જ પ્રિયતમ જેની સાથે વરસાદે ભીંજાયા હોય ને પછી એ સમીપ ન હોય ત્યારે આ વરસતો વરસાદ ઝીરવવો ખૂબ વસમો થઈ જાય છે.
બેતાલીસ વર્ષની સ્ત્રી પોતાની સાંસારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ એક મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટને મળવા જાય છે. પતિ સાથે ક્યારેય જાતીય સુખનો અનુભવ નથી થયો કારણ કે એને સ્ત્રીમાં રસ છે.
આજે મારે વાત કરવી છે મારા કૃષ્ણ વિશે. મારો કૃષ્ણ – આ સંબોધન જ કેટલું મીઠું છે, નહીં? મારો કૃષ્ણ અલગ નથી, તમારા સૌ જેવો જ છે, બસ એને જોવાની મારી દ્રષ્ટિ સહેજ જુદી છે.
સ્વામીજીએ ગીતામાંથી તેમણે ચૂંટેલા કેટલાંક શ્લોકોને દસ વિષયોમાં વિભાજીત કરીને એ વિષયમાં ગીતા શું કહેવા માગે છે એ દર્શાવીને આપણને ગીતાનવનીત કે ગીતામૃત પીરસ્યું છે.
મારા પાગલ સપના અને ઘેલી કલ્પનાઓમાં તને વિચારીને જે પળો જીવી લઉં છું એ લંબાવી શકું એના પ્રયત્નોમાં તને લખતી રહું છું. મને ખબર છે, તું લખતો ભલે નથી પણ વિરહની આ બધી જ પળો તને પણ એટલી જ તીવ્રતાથી ઘેરી વળતી હશે ને!
ફિલ્મની શરૂઆત જંગલમાં ફરતા એક હરણ અને હરણીના દ્રશ્યથી થાય છે. બન્ને સાથે વિચરતા જીવો જંગલમાં ખોરાક માટે ભટકતા હોય છે.
પિરિયડ પૂરો થાય એટલે તોફાનીઓ બહાર નીકળતી વખતે આગલી બેંચ પર બેઠેલા એ બેટરીને પાછળથી જોરથી ટાપલી મારે. પેલો પાછળ ફરીને જુએ તો બધા બીજી બાજુ જોઈ ગયા હોય. પેલો “કોણે માર્યું.. કોણે માર્યું.. હું સાહેબને કહી દઈશ..” કહ્યા કરે. પેલા તોફાનીઓ એને ઘાંઘો-વાંઘો થયેલો જોઈ એકબીજાને “કોણે માર્યું.. કોણે માર્યું..” કરવા માંડે.
રક્ષાસૂત્રનો એક અર્થ થાય સિદ્ધાંત અથવા મંત્ર. અહીં જમણાં હાથના કાંડા પર બાંધવામાં આવતો દોરો એ એક પ્રતીક તરીકે વપરાયો છે. સૂતરનો પાતળો દોરો કોઈને રક્ષા આપવા અથવા તો ધર્મમાં સ્થિર રાખવા સક્ષમ થાય કઈ રીતે? રક્ષાસૂત્ર મૂળ પાંચ વસ્તુઓથી બને.
ત્રણ પ્રકારની શાળાઓ એટલે કે સરકારી, ગ્રાન્ટ ઈન એઇડ તથા ખાનગી શાળાઓ વિશે જાણીએ.