Daily Archives: August 28, 2021


સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ગીતા અને આપણાં પ્રશ્નો’ : પુસ્તકપર્વ 2

સ્વામીજીએ ગીતામાંથી તેમણે ચૂંટેલા કેટલાંક શ્લોકોને દસ વિષયોમાં વિભાજીત કરીને એ વિષયમાં ગીતા શું કહેવા માગે છે એ દર્શાવીને આપણને ગીતાનવનીત કે ગીતામૃત પીરસ્યું છે.