Daily Archives: August 19, 2021


મનોજ ખંડેરિયાની કલમે.. ઇચ્છાનો સૂર્યાસ્ત 3

ઈચ્છાનો સૂર્ય અસ્ત થયાની કલ્પના કરી છે કવિએ. અસ્તિત્વની અદમ્ય કોઈ ઈચ્છાનો સૂર્ય જ્યારે અસ્ત થાય ત્યારે હયાતી પર કાળું ધબ્બ અંધારું છવાઈ જાય છે.