હું જ મારો ડૉક્ટર – સુષમા શેઠ 8
જુદા જુદા ત્રણ રોગ એકબીજામાં ભળી ગયા. ત્રણ ભારેખમ નામની ભેળ થઈ મગજમાં ફક્ત એક નામ બન્યું, ‘હિમોફિલિયા સાઇકો કોન્ડ્રીઆ પેરાલિસીસ ઑફ બટ્ટોક્સ.’
જુદા જુદા ત્રણ રોગ એકબીજામાં ભળી ગયા. ત્રણ ભારેખમ નામની ભેળ થઈ મગજમાં ફક્ત એક નામ બન્યું, ‘હિમોફિલિયા સાઇકો કોન્ડ્રીઆ પેરાલિસીસ ઑફ બટ્ટોક્સ.’
જીવનની ઢળતી સાંજ વિશે, એ સાંજના નવોન્મેષ વિશે વિદ્વત્તજનોની કલમે લખાયેલા અદ્રુત લેખોનો સંગ્રહ એટલે પુસ્તક ‘સાંજે સૂર્યોદય’.
કેટલાક ડર ઉપકારક હોય છે. બાળકના ડરથી વ્યસનોથી મુક્ત રહી શકાય, ક્રોધ પર કાબુ રાખી શકાય, પરિવારનું વાતાવરણ પ્રફુલ્લિત રહે તે માટે કેટલુંક ખમી ખવાય છે.
આ પુસ્તકનું વિમોચન નહીં, વર્ષોથી આદરેલ સર્જનયજ્ઞમાં પરિશ્રમનું શ્રીફળ હોમી સર્જનાત્મકતાના પરમેશ્વરની આરાધના કરવાનો અનેરો ઉત્સવ હતો.
અક્ષરનાદ.કોમ નામની ગુજરાતી સાહિત્યને સમર્પિત નાનકડી વેબસાઈટ આજે પોતાના અસ્તિત્વના પંદર વર્ષ પૂર્ણ કરી સોળમાં વર્ષમાં પ્રવેશે છે.
મરાઠી શબ્દ સાતારાનો અર્થ સાત તારા (ડુંગર) થાય છે. સાત ડુંગરોની મધ્યમાં ધબકતું આ શહેર અજિંક્યતારા ગઢની તળેટીમાં વસેલું છે. ૧૭મી સદીમાં આ શહેર મરાઠા સામ્રાજ્યની રાજધાની હતું. પ્રસ્તુત છે એ અદ્વિતિય પ્રવાસની ડાયરી..
આર્થર સી ક્લાર્કની એક વાર્તા છે. વાર્તામાં એક માણસ આંધળાઓના ગામમાં પહોંચી જાય. ગામના બધા જ લોકો આંધળા છે. ત્યાં પહોંચેલો દેખતો માણસ ગામના લોકોને વિશ્વની સુંદરતા વિશે જણાવે. આંધળાઓને એની વાતો સમજાય નહિ. બધા તેને ગાંડો ગણે. તેની વાતોથી ગામના લોકો ગુસ્સે થાય. ગામની જ એક છોકરીને બહારની દુનિયા દેખાડવા
ઘર માંડ્યું નથી એ પતિ!’ પાલવથી આંખના ખૂણા કોરા કરી એ પોતાની ઘૂનમાં ચાલતી રહી. પતિ ખોવાયાની ફરિયાદ નોંધાવવાનું બખડજંતર ક્યાંથી ઊભું થયું એ વિશે વિચારી રહી.
કશુંક પણ જોવું હોય તો અટકી જજો. જોઈ લેજો. પછી આગળ ચાલજો. ચાલતા રહીને જોવાની લાલચ ન કરતા. આગળ વધવાનું કદાચ થોડું મોડું થશે..
મારું લખાણ નોટીસ બોર્ડ પર હતું. હું કોલેજ ગયો ત્યારે થોડો શરમાતો હતો. મને હતું કે હું આખી કોલેજમાં પ્રખ્યાત થઈ ગયો હોઈશ, પણ.. “તમે બહુ સારું લખો છો.” એક મધુર સ્વર મારા કાને અથડાયો અને હું ચમક્યો.
‘…ત્યારે જિવાય છે’ હિમલભાઈનો બીજો ગઝલસંગ્રહ છે. આ પૂર્વે 1992ના વર્ષે “ગાંડીવ” નામનો કાવ્યસંગ્રહ આપ્યા બાદના 29 વર્ષ પછી આ કવિ આપણી સમક્ષ આવે છે ત્યારે એમને આવકારીએ.
સોનેરી લાઇટમાં એ ખૂબ જ સુંદર લાગતું હતું. સોનાનું મંદિર અને એના ચોગાનમાં માર્બલની કારીગરી- જાણે કોઈ સુવર્ણ નગરી
આ સંગ્રહમાં લઘુકથા સ્વરૂપ માટે આવશ્યક કહી શકાય એવા કલ્પન, પ્રતીક, વ્યંજના, કાકુ તેમજ અલંકારોનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થયો છે. લેખકના મજબૂત અને આકર્ષક ભાષાકર્મનો લાભ વાચકોને મળે છે.
ઝરુખે બેઠેલી રાણી યુદ્ધથી પાછા ફરતા પોતાના ભરથારની રાહ જોતી હશે ત્યારે શું આ સુંદરતા કે આ પ્રકૃતિ એને બહેલાવી શકતી હશે! આવા અગણિત વિચારોનું ભાથું બંધાતું જાય
ગ્રાહક સિક્કો કાઢીને દુકાન માલિકને ‘હેડ્સ કે ટેઈલ’ પસંદ કરવા કહે છે. પ્રેક્ષક તરીકે આપણે જાણીએ છીએ કે એ સિક્કા પર માલિકના જીવન મરણનો આધાર છે.
વિદ્યાર્થીનો U-DISE નંબર જ્યારે પ્રથમ ધોરણમાં વિદ્યાર્થીનો પ્રવેશ થાય ત્યારે જનરેટ કરવામાં આવે છે. વિદ્યાર્થીની વિગત સર્વ શિક્ષા અભિયાન પોર્ટલમાં મોકલવામાં આવે છે
યાજ્ઞવલ્કય સામે શાસ્ત્રાર્થમાં કોઈ ઋષિ ટકી શક્યા નહી. એ જ વખતે વાચકનુ ઋષિની કન્યા ગાર્ગી સભા વચ્ચે ઊભી થઇ.
અમે જાંખુ મંદિરના દર્શને ગયા. વાયકા એવી છે કે હનુમાનજી લક્ષ્મણજી માટે જડીબુટ્ટી લેવા જતાં હતાં ત્યારે તેઓ આ ટેકરી ઉપર આરામ કરવા બેઠા હતા.
તું ન મળ્યો હોત તો, મારી જિંદગીમાં કોઈક કમી રહી જાત! તું પ્રેમ છે, તું જિંદગીનો ઉત્સવ છે, તારી અંદર એટલો બધો પ્રેમ, એટલી બધી ચાહના વહે છે કે કદાચ મારું આ નાનકડું હ્રદય તારા પ્રેમના દરિયાને સંભાળવામાં નાકામ રહ્યું!
રાહુલ દેવ બર્મને જે ૩૩૧ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું તેમાંની આ એક ફિલ્મ છે. યાદોં કી બારાતના આ ગીતમાં એનર્જી છે, જોશ છે, સંગીત છે.
આગળ ચાલવું, ચાલતા રહેવું એ જ જાણે એ સમયે જીવનનું એક માત્ર કાર્ય હતું. બીજું કશું જ મનમાં આવતું ન હતું. ચાલો. ચાલતા રહો. ખૂબ થાકો ત્યારે જરાક થોભો. બેસી જવાથી થાક બેવડાઈ જતો હતો.
મોગલ અને બ્રિટિશ કાળમાં ઓડિસી નૃત્યકારોને મંદિરમાંથી રાજપરિવાર અને દરબારના મનોરંજન માટે ખસેડવામાં આવ્યા. આગળ જતાં નૃત્યાંગનાઓની સ્થિતિ રખૈલ જેવી થઈ ગઈ.
પાણીવાળું શાક અને જાડી રોટલી, ખુલ્લામાં લેટ્રિન અને આખો દિવસ પરેડ. ત્રીજા દિવસે હું અને શિવમ પણ રડી પડ્યા. પાંચમાં દિવસે હું, સુખો અને મની અમારા ઉતારાના ઓરડે પહોંચ્યા તો પૂજન ડૂસકાં ભરતો હતો.
ગુર્જર ગઝલધારાની પાંચમી પેઢીના ઉત્સાહી પ્રતિનિધિ શાયર, ર્ડા. મુકેશભાઇ જોષીની ૧૧૧ ગઝલોનો સંચય ‘કેડી તૃપ્તિની‘ માંથી કેટલાક શે’ર.
એક જ મોટા હૉલમાં પડદા કરી લેડીઝ-જેન્ટ્સના અલગ રોકાણની સગવડ કરી હતી પણ લેડીઝના વિભાગમાં લાઇટ ન હતી. થાક એવો હતો કે લાઈટ-પાવરની પરવા કર્યા વગર બધાં આડા પડ્યા.
જે છઠ્ઠા પગારપંચ અને બે વેકેશનની વચ્ચે ઘણું બધું કરી શકે એ જ શિક્ષક બની શકે. જે વાર્તાઓ કહી શકે અને બાળક્ને શાંતિથી સાંભળી શકે એ શિક્ષક.
શું તમને ખબર છે કે આજના સમયમાં પણ અમુક શાળાઓમાં બાળકોને શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે છે?
યજુર્વેદની બે શાખાઓ પૈકી એકના રચયિતા, વૈશંપાયનના શિષ્ય મહર્ષિ યાજ્ઞવલ્કય અને યજુર્વેદની બે સંહિતાની ઉત્પત્તિ વિષે…
મસાઈમારા પહોંચવાની ઉત્સુકતાને કારણે સવાર જરા વહેલી પડી ગઈ. રસ્તામાં ઘણા બધાં વાઈલ્ડ બીસ્ટ જોયા. વાયરલેસ પર સંદેશો આવ્યો કે એક જગ્યાએ સિંહણ અને બે બચ્ચા બેઠા છે.
મનોમન તારી સાથે દિવસભર વાતો કર્યા કરું ને તને મળું ત્યારે મૌન મને વીંટળાઈ વળે છે. મારા મૌનને પાર કરીને તું મારા સુધી પહોંચી જાય છે ને મને તારી હુંફના મજબુત આલિંગનમાં લઈ લે