સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સંકલિત


અંતકાળ એટલે શું? – શ્રી ગીતાજી (અધ્યાય 8 ના આધારે) 14

અર્જુને પ્રભુ શ્રી કૃષ્ણને આ અધ્યાયમાં સાત પ્રશ્નો પૂછે છે. તેને પૂછવો હોય છે એક જ પ્રશ્ન પણ જો તે સીધે સીધું જે પૂછવાનું છે તે પૂછી લે તો પ્રભુને લાગે કે હજી તેનો મોહ ગયો નથી, એટલે તે આડા અવળા પ્રશ્નો પૂછીને છેલ્લે સાતમો મુખ્ય પ્રશ્ન પૂછે છે. . . . प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८- २॥ જેઁમણે પોતાનું ચિત્ત વશ કર્યું છે તેઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? જવાબમાં પ્રભુ કહે છે કે …. अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते। भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८- ३॥ જે અંતકાળે મારૂ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ભાવ પામે છે, એમાં શંશય નથી. અંતકાળ એટલે શું? દૈનિક મૃત્યુ, અવસ્થાંતર મૃત્યુ, અજ્ઞાનનું મૃત્યુ અને દેહનું મૃત્યુ. મૃત્યુના આ વિવિધ પ્રકારો છે. દૈનિક મૃત્યુ એટલે ઉંઘ, એમાં બધુંજ છૂટી જાય છે. ઉંઘમાં પડ્યા એટલે વિદ્યા નહીં, પૈસા નહીં, મોહ, માયા, ગાડી, બંગલો, પત્ની, છોકરા બધાં ક્યાં જતા રહે છે? પણ જેવા સવારે ઉઠ્યા એટલે એ બધાં છે. કહે છે કે શરીર મૃત્યુ પામે છે, આત્મા નહીં. આત્મા અમર છે. अजो नित्यं शाश्वतोऽयं पुराळो, न हन्यते हन्यमाने शरीरे ॥ અવસ્થાંત્તર મૃત્યુ એટલે कौमारं, यौवनं, जरा એવી અવસ્થાઓ આવે અને જાય તે. યુવાની આવે અને જાય, કુમારાવસ્થા આવે અને જાય, વૃધ્ધાવસ્થા પણ એમ જ આવે અને જાય, એ કોઇ લાખ પ્રયત્ન કરે તો પણ રોકી શકાય તેમ નથી, એટલે કુમારાવસ્થાનું મૃત્યુ એટલે યુવાની અને યુવાની નું મૃત્યુ એટલે વૃધ્ધાવસ્થા. આ અવસ્થાનું મૃત્યુ છે. ત્રીજું મૃત્યુ એટલે અજ્ઞાનનું મૃત્યુ. દરેક ઉગતા – આથમતા  દિવસ્ સાથે જીવન કાંઇકને કાંઇક શીખવે છે. બાળક જન્મે ત્યારથી લઇને મૃત્યુ […]


શું તમે આ જોક સાંભળ્યો છે? (7) – સંકલિત 13

હોલીવુડના પ્રખ્યાત અભિનેતા બોબ હોયને એક વખત પત્રકારોએ પૂછ્યું કે આપની બાલ્યાવસ્થા વિશે કોઇ નોંધપાત્ર બાબત છે? “એક બાબત ખાસ રહી ગઇ છે, મારા પિતા મને રોજ એટલા જોરથી લાફો મારતા કે મારા ગાલ ઉપર પડેલી તેમના હાથની છાપ જોઇને જ્યોતિષિઓ તેમનું ભવિષ્ય ભાખતા” બોબે જવાબ આપ્યો. Do not copy please ***** “એના એકાએક મૃત્યુનું કાંઇ કારણ? Do not copy please હા, એ ભૂલકણો હતો, સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય…. **** Do not copy please પોલિસચોકીમાં એક દારૂડીયો ગુસ્સે થઇને બૂમો પાડતો હતો “મને સમજાતું નથી કે મને અહીં શા માટે લાવવામાં આવ્યો છે?” ” દારૂ પીવા માટે ?” પોલિસે કહ્યું, એમ? તો પછી આપણે શરૂ કેમ નથી કરતા?” ભોળા દારૂડીયાએ કહ્યું. ***** do not copy please સામે ઉભા છે એ સજ્જન કોણ છે? એ સજ્જન નથી, નેતા છે. ***** do not copy please બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા, ખમીસ પરના ભાવની કાપલી જોઇ એક ચોરે બીજાને કહ્યું, “જો તો ખરો, માળા લૂંટવા જ બેઠા છે.” ***** do not copy please એક યુવતી બીજીને, “હું ચાર બાળક વાળા કરોડપતિને પરણવાની છું,” બીજી : “બહુ સરસ, નવી કંપની ખોલવા કરતા આ એસ્ટાબ્લિશ્ડ ફર્મ ટેકઓવર કરવી શું ખોટી” ***** do not copy please એક યાત્રી ટિકીટચેકરને : “ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઇમટેબલ શા કામના?” ટિકીટચેકર : “જો ગાડીઓ સમયસર આવશે તો તમે કહેશો કે આ વેઇટીંગ રૂમ શા કામના?” ***** do not copy please માણસને ઉંટ ઉપર સવારી કરવી હતી પણ જુઓ ઉંટે કેવી યુક્તિ કરી? *****do not copy please નવા ઇજનેરની ભરતી વખતે એચ આર […]


જાણવા જેવી વાતો – જીગ્નેશ અધ્યારૂ 14

વિશ્વનુ સૌથી સામાન્ય નામ છે મહમ્મદ કોકાકોલા પહેલા લીલા રંગની હતી. દરેક ખંડના અંગ્રેજી નામો જે મૂળાક્ષરથી શરૂ થાય છે તે જ મૂળાક્ષરથી પૂરા થાય છે. શરીરનું સૌથી મજબૂત સ્નાયુ છે જીભ તમે છીંક ખાઓ ત્યારે લોકો તમને ‘જીવન’ કે ‘ગોડ બ્લેસ’ કહે છે કારણકે છીંક ખાઓ ત્યારે તમારું હ્રદય એક મિલિસેકન્ડ જેટલું ધબકાર ગુમાવી દે છે. કોણીએ કદી જીભ પહોંચાડી શકાતી નથી. 111,111,111 x 111,111,111 =  12,345,678,987,654,321 મોટા ભાગની લિપસ્ટીકમાં માછલીના હાડકાં હોય છે. સ્ત્રિઓની આંખ પુરૂષો કરતા બમણી વખત ફરકે છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસનો પોતાનો રેકોર્ડ છે પબ્લિક લાઈબ્રેરીમાંથી સૌથી વધુ વખત ચોરાઈ જવાનો. વાલની દાળ અવકાશયાત્રીઓને ખવડાવાતી નથી કારણકે ચાલુ મુસાફરીએ હવા છોડવી તેમના પોષાકને યોગ્ય નથી. મૂર્તિ માં યોધ્ધાનો ઘોડો જો બંને પગ ઉંચા રાખેલ દર્શાવેલ હોય તો તે યોધ્ધા યુધ્ધમાં મૃત્યુ પામ્યો હશે, જો ઘોડાનો એક પગ અધ્ધર હોય તો તે યોધ્ધા યુધ્ધમાં મળેલા ઘા ના લીધે મૃત્યુ પામ્યો હશે, અને જો ઘોડાના ચારેય પગ જમીન પર હોય તો તે કુદરતી રીતે મૃત્યુ પામ્યો હશે. ફર્સ્ટ ક્લાસના યાત્રીઓના ગ્રીન સલાડમાંથી એક સલાડમાંથી એક ઓલિવ કાઢીને અમેરીકન એરલાઈન્સે ૧૯૮૭ માં ૪૦,૦૦૦ ડોલર બચાવ્યા. Stewardesses ડાબા હાથે ટાઈપ કરી શકાતો લાંબામાં લાંબો શબ્દ છે. ઈંગ્લેન્ડમાં હાઉસના સ્પીકરને બોલવાની સત્તા નથી હોતી અમેરીકનો રોજીંદી રીતે ૧૮ એકર જેટલા પીઝા ખાઈ જાય છે. મહત્વની બધી બાસ્કેટબોલ લીગ મેચમાં અમ્પાયરોએ કાળા અંતઃવસ્ત્રો પહેરવા જરૂરી છે. અબ્રાહમ લીંકન ના કૂતરા ફીડોની પણ હત્યા કરવામાં આવી હતી. કેલીફોર્નિયા ડીપાર્ટમેન્ટ ઓફ મોટર વ્હિકલ “જીસસ ક્રાઈસ્ટ” ના નામે છ ડ્રાઈવીંગ લાઈસન્સ ઈશ્યુ કરી ચૂક્યું છે. દર સેકન્ડે ઈ-બે પર લગભગ ૬૮૦ ડોલરની લેવડદેવડ થાય છે. દુખાવાને […]


લધુકાવ્યો ( સંકલિત ) – જીગ્નેશ અધ્યારૂ 7

1. એક મધરાતે ભીંતે ટાંગેલી ઢાલને સપનું આવ્યું તલવાર છે તે રૂપેરી નદી બનીને વહી રહી છે …. – ધીરૂ મોદી 2. જન્મદિવસ મારો, સાદડી અને કાણમાં વીત્યો. – રમેશ પારેખ 3. શબ્દો અર્થોની પાલખી ઉપાડવાની સાફ ના પાડી બેઠા છે – જિતેન્દ્ર કા. યાસ 4. અબ કે બિછડે તો શાયદ ખ્વાબોંમેં મિલે, જૈસે સૂખે હુએ ફૂલ કિતાબોંમેં મિલે. – અહમદ ફરાઝ 5. મૌસમ અહીંતો કોઈ પણ, છલનાની હોય છે. શ્રાવણ અષાઢ રાખીએ, આ ઝાંઝવાનું નામ. – ભગવતીકુમાર શર્મા 6. કવિતા લખેલ પાનું એ તો સ્ટે ઓર્ડર છે મૃત્યુ સામેનો – અનામ 7. તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે, મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. – નરેન્દ્ર રાવલ 8. ઉતરડાયેલાં અંધકારમાં પ્રસવેલું શિશુ ગુપ્તતાથી પેટીમાં પૂરી તરતું મૂકું ત્યાં કર્ણનો નાદ સંભળાય ન હન્યતે! ન હન્યતે! – પ્રફુલ્લ રાવલ 9. પહેલી વાર સ્મશાને ગયો તે પછી કેટલીય રાત સૂઈ ન શક્યો હવે તો મને નનામી બાંધતા આવડી ગઈ છે! – વિપિન પરીખ 10. અર્ધો તૂટેલ ઝરૂખો એમાં હજીય બેઠી છે નિષ્પલક પ્રતીક્ષા – રાજેન્દ્ર શાહ 11. લોકશાહીના પેટમાં દુઃખાવો ઉપડ્યો દાક્તરે તપાસ કરીને કહ્યું “એના પેટમાં સત્તાની ગાંઠ છે.” – ફિલિપ ક્લાર્ક 12. શંકા રાખી બરબાદ થવા કરતા વિશ્વાસ રાખી લૂંટાઈ જાવું હું પસંદ કરું છું. – શરદચંદ્ર ચટોપાધ્યાય 13. રોજ સવારે સૂર્ય નહીં એક ઈચ્છા ઉગે છે – માલા કાપડીયા 14. મૃત્યુ જેને આપણે END સમજીએ છીએ વાસ્તવમાં જે AND હોય છે – ‘ખ્વાબ’


તજ લવિંગ એલચી – પ્રેમનો મુખવાસ (સંકલિત) 9

તારાઓ આગના તણખા હોવાનો શક કરજો, પૃથ્વી ફરતી નથી, શક કરજો, સત્યને જૂઠાંણુ હોવાનો શક પણ કરજો, પરંતુ મારા પ્રેમ પર શંકા ન કરશો – વિલિયમ શેક્સપીયર (હેમલેટ) પ્રેમની ક્ષણોને સંઘરી લો, પ્રેમ કરો અને પ્રેમ પામો, આ જ જીવનનું શાશ્વત સત્ય છે, બાકી બધુંય જૂઠાણું છે. – લીયો ટોલ્સટોય (વોર એન્ડ પીસ) પ્રેમના વિકાસમાં જટિલતાઓ અને નિરાશા અવગણી ન શકાય એવા હોય છે પણ તે ઘણી વાર પ્રેમ માટે બહુ સબળ પ્રેરકબળ બની રહે છે. – ચાર્લ્સ ડિકન્સ (નિકોલસ નિકલાય) મારા હ્રદય, હે મારા હ્રદય, સંપૂર્ણ અને મુક્ત બન, બસ, ફક્ત પ્રેમ જ તારો એકમાત્ર શત્રુ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા) પ્રેમ આપણા સ્વપ્નો, ઈચ્છાઓને પાંખો આપે છે. – એલેક્ઝાન્ડર ડુમસ (ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો) ઉંમરલાયક થયેલો પ્રેમ એ ક્યારેકનો નવો પ્રેમ નથી. – જ્યોફ્રી ચૌસર (ધ કેન્ટબરી ટેલ્સ) ઓહ હું! એ ક્યાંક બધેય વાંચ્યુ છે, અને ઈતિહાસ પણ એ જ કહે છે કે સાચા પ્રેમનો રસ્તો કદી સરળ હોતો નથી – વિલિયમ શેક્સપીયર ( મીડસમર નાઈટસ ડ્રીમ ) નરક શું છે?, મારા મતે પ્રેમ ન કરી શકવાના લીધે થતી તકલીફ એટલે નરક – ફયોદર દોસ્તોવસ્કી (ધ બ્રધર્સ કારઝોવ) પ્રેમ, પ્રેમીઓ માટે ધરતી પર બધું જ એ છે, પ્રેમ જે સમય અને સ્થળથી પર છે. પ્રેમ જે દિવસ અને રાત છે, પ્રેમ જે સૂર્ય ચંદ્ર અને તારાઓ છે. પ્રેમ જે આદત છે, અને એવી સુગંધી બીમારી છે, બીજા કોઈ શબ્દો નહીં, ફક્ત પ્રેમના, બીજો કોઈ વિચાર નહીં પરંતુ ફક્ત પ્રેમ. – વોલ્ટ વ્હીટમેન (લીવ્સ ઓફ ગ્રાસ) પુરૂષ અને સ્ત્રિ પ્રેમના કાર્યમાં એક બીજામાં પૂરેપૂરા મળી જાય, કે પછી લગ્ન કરીને […]


જૂના સામયિકો અને નવા લેખકો (સંકલિત) – જીગ્નેશ અધ્યારૂ 4

ઘણાં મિત્રો કહે છે કે ગુજરાતી સામયિકો અને માસિકોમાં તેઓ પોતાની રચનાઓ ઘણી વખત મોકલી ચૂક્યા છે પરંતુ ઘણી વાર કોઈ જવાબ મળતો નથી, ઘણી વાર “કવિતા હજી કાચી છે, તેને થોડાક વધુ શણગારની જરૂર છે” તેવા જવાબ સાથે પાછી આવે છે અને ઘણી વખત “પ્રયત્ન સારો  છે પરંતુ તેનો મૂળભૂત સાદ આ માસિકના પ્રકાશનના વર્તુળમાં બંધબેસતો નથી” એવો જવાબ પણ મળે છે. કવિતા કે કોઈ પણ રચના પ્રકાશનાર્થ મોકલવી તે આપણી નમ્ર ફરજ છે પરંતુ તે પ્રકાશિત થાય કે ન થાય તે માટે પ્રકાશકની મુનસફી પર આધાર રાખવો જોઈએ. કવિતા કે લેખની ગુણવત્તા સાથે તેમણે અન્ય ઘણાંય પાસાનું ધ્યાન રાખવાનું હોય છે. અને તેમના અનુભવના આધારે તેમના સૂચનો કદાચ માનવાયોગ્ય હોય તે બનવાપાત્ર છે. એટલે પ્રયત્ન કર્યા કરવા. આ વિષય પર કેટલાક વિચારો મળ્યા છે જે અત્રે મૂકી રહ્યો છું. જો કે, એ વાતનો ઉલ્લેખ કરવો અત્રે અસ્થાને નહીં ગણાય કે મેં હાલમાં જોયેલા એક અગ્ર ગુજરાતી માસિકમાં સમ ખાવા પૂરતો એક પણ રસપ્રદ લેખ હતો નહીં. વેચાણ, કાયમી ગ્રાહકો જવા દઈએ તો આ જોઈને કોણ તેને ખરીદે? લેખોની પસંદગી તદન તટસ્થ ભાવે થવી ઘટે અને ઉગતી પ્રતિભાઓને ક્યાંક સ્થાન આપવું અને તેમને યથાયોગ્ય રીતે લખવા માટે પ્રેરણા આપવા જેવું કાર્ય પણ માસિકોએ જ કરવાનું છે અને તેમની આશાએ જ ગુજરાતી સાહિત્ય ભવિષ્ય તરફ જોઈ શકે છે.  તમિલ અને મલયાલમમાં જ્યાં માસિકોની નકલ લાખોમાં ખપે છે ત્યારે એ આંકડો ગુજરાતી માસિકો માટે તેના દસમાં ભાગ જેટલો પણ નથી એ શું સૂચવે છે? વાચકોની ઉદાસીનતા અને આપણી અવગણના. આ સંજોગો દૂર કરવા જ રહ્યાં. નવોદિતો માટે અમૂક પાના ફાળવી શકાય, કે નવોદિત વિશેષાંક જેવા […]


કર્તવ્ય વિષે વેદોની રત્નકણિકાઓ 2

મનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. કર્તવ્યનું યથાર્થ સ્વરૂપ એ સેવા, અર્થાત સંસારથી મળેલાં શરીર વગેરે પદાર્થોને સંસારનાં હિતમાં લગાડવાં. પોતાનાં કર્તવ્યનું પાલન કરનાર મનુષ્યના ચિત્તમાં સ્વાભાવિક પ્રસન્નતા રહે છે, આનાથી વિપરીત પોતાના કર્તવ્યનું પાલન ન કરવામાં મનુષ્યનાં ચિત્તમાં ખિન્નતા રહે છે. સાધક આસક્તિરહિત ત્યારે થઈ શકે છે જ્યારે તે શરીર – ઈન્દ્રિયો – મન – બુધ્ધિને મારા અથવા મારા માટે નહીં માનીને સંસારના અને સંસારને માટે જ માનીને સર્વના હિતને માટે તત્પરતાપૂર્વક કર્તવ્ય કર્મનું આચરણ કરવામાં લાગી જાય. હાલના સમયમાં ઘરોમાં અને સમાજમાં જે અશાંતિ, કલહ અને સંઘર્ષ જોવામાં આવે છે તેનું મૂળ કારણ એ છે કે લોકો પોતાના અધિકારની તો માંગણી કરે છે પણ પોતાના કર્તવ્યનું પાલન કરતાં નથી. કોઈ પણ કર્તવ્ય – કર્મ નાનું કે મોટું નથી હોતું, નાનામાં નાનું અને મોટામાં મોટું કર્મ કર્તવ્યમાત્ર સમજીને સેવાભાવથી કરવાથી સરખું જ રહે છે. જેનાથી બીજાંઓનું હિત થાય છે તે જ કર્તવ્ય હોય છે. જેનાથી કોઈનું પણ અહિત થાય તે અકર્તવ્ય હોય છે. રાગ દ્વેષને કારણે મનુષ્યને કર્તવ્યપાલનમાં પરિશ્રમ યા કઠણાઈ પ્રતીત થાય છે. જે કરવું જોઈએ અને જે કરી શકાય છે તેનું નામ કર્તવ્ય છે. કર્તવ્યનું પાલન ન કરવું તે પ્રમાદ. પ્રમાદ તમોગુણ છે અને તમોગુણ નર્કનો રસ્તે દોરે છે. પોતાના સુખ સગવડ માટે કરેલું કર્મ અસત હોય છે અને બીજાઓના હિતને માટે કરેલું કર્મ સત હોય છે. અસત કર્મનું પરિણામ જન્મ મરણની પ્રાપ્તિ અને સત્કર્મનું પરિણામ પરમાત્માની પ્રાપ્તિ છે. જે નિષ્કામ હોય છે તે તત્પરતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. ગૃહસ્થ હોય અથવા સાધુ હોય, જે પોતાના કર્તવ્યનું પાલન બરાબર કરે છે, તે […]


વીણેલા મોતી (ગદ્યખંડો) – સંકલિત

વર્તમાનનો આનંદ માણો માનવીના દુઃખ નું સૌથી મોટું કારણ એની મનોદશા છે. એના મનને જે છે એનો આનંદ નથી; પણ જે નથી તેનો અસંતોષ છે. માનવીનું મન કાં તો ભૂતકાળનાં કારાગૃહમાં કેદ છે અથવા તો ભવિષ્યના દીવાસ્વપ્નોની ભૂલભૂલામણીમાં ભટકતું હોય છે. મનની આવી દશા માનવીને વર્તમાનના આનંદથી વંચિત રાખે છે. માનવીની મનોદશા આશાને સહારે જીવતી રહેવા ટેવાયેલી છે. જે કામનાથી ગઈ કાલે સુખ ન મળ્યું તે આજે મળશે તેમ માનવીનું મૂરખ મન માની લે છે. વર્ષો થિ વલવલતી વાસનાનાં મૃગજળ કદાચ કાલે સાચાં ઠરશે, જે હજીસુધી નથી થયું તે હવે થશે, જે કોઈકને જ મળ્યું છે તે સુખ મને પણ મળશે એવી અટપટી આશાભરી મનોદશાથી માનવી અતૃપ્ત અને અસંતુષ્ટ જીવી રહ્યો છે. યાદ રાખો કે આનંદ માનવા માટેની સાચી ક્ષણ તો વર્તમાન ક્ષણ જ છે. જેઓ ગઈકાલની ભૂલો વિષે અને આવતી કાલની ગૂંચવણો વિષે સતત વિચાર્યા કરે છે તેઓ પોતાની સન્મુખ પડેલા આજના આનંદને માણી શક્તા નથી.  – સ્વામી ભગવદાચાર્યજી અધ્યાત્મના અધિકારી યુવાનો આ દેશનું આધ્યાત્મ વૃધ્ધોની નહીં, જુવાનોની ચીજ રહી છે. શ્રીકૃષ્ણે જીવનના કુરુક્ષેત્રમાં અપૂર્વ આધ્યાત્મનો પાંચજન્ય શંખ ફૂંક્યો ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. તે હતા ભારતની તરુંણાઈના રથના સારથી. પોતાની પ્રિયાની ગોદમાં નવજાત રાહુલને સૂતેલો છોડીને સિધ્ધાર્થ અદ્વિતિય ક્રાંતિના પથ પર ચાલી નિકળ્યા હતા ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. અદ્વૈતના અનન્ય શોધક શંકર (શંકરાચાર્ય) જ્યારે દિગ્વિજય યાત્રા કરી ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. શિકાગોના રંગમંચ પર વિવેકાનંદે વેદાંતના સાર્વભૌમ ધર્મનો ઉદઘોષ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. દક્ષિણ આફ્રિકાના રંગભેદના દાવાનળમાં કૂદીને અધ્યાત્મનો આગ્નેય પ્રયોગ ગાંધીએ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. મિત્રો, […]


મુખવાસ – સંકલિત

જિંદગી પણ કેવી કમાલ છે ! પહેલાં આંસુ આવતા ને બા યાદ આવતી ને આજે બા યાદ આવે ને આંસુ આવી જાય છે – રમેશ જોષી *****  રાત થયે આ બારીમાં જે છાની છાની તારલીયાની પાંપણ જોઈ સજળ એ તમે નહીં તો કોણ – હસિત બૂચ  ***** કવિનું કામ મનુષ્યના આત્માનો ઉધ્ધાર કરવાનું નથી પણ તેને ઉધ્ધારને પાત્ર બનાવવાનું છે – જેમ્સ ફ્લેચર  ***** તંત્રીયે આપણે અને ખબરપત્રી પણ આપણે, કવિ યે થવું પડે અને સમાલોચક પણ આપણું પત્રકારત્વ તો છે કોણી મારીને કુરડું ઉભું કરવાની કળા!  – ઝવેરચંદ મેઘાણી  ***** જિંદગીમાં બે કરૂણતા આવે છે એક તો પોતે જેને ઝંખતા હોઈએ તે ન મ્ળે તે અને બીજી એ સાંપડી જાય તે… *****  જુઓ મસ્જીદ મિનારે એ ઝલક આફતાબની આવી પુકારે બાંગ મુલ્લા મસ્ત રાગે, વાત થઈ પૂરી અમારી રાત થઈ પૂરી – નાથાલાલ દવે *****  કોઈ પણ કામ કરવાના ત્રણ રસ્તા છે, કાં તો એ જાતે કરવું, કાં તો પૈસા આપી કોઈની પાસે કરાવવું અથવા એ કરવાની મનાઈ પોતાના બાળકોને ફરમાવવી  ***** આ મારી શાયરી યે સંજીવની છે ‘ઘાયલ’, શાયર છું, પાળીયાને બેઠા કરી શકું છું ! ***** And Last but not the least   Bliss was it in that dawn to the alive   But to be young was very heaven ! – Wordsworth


શું તમે આ ખણખોદ વાંચી? (6) – સંકલિત

બે નાના બાળકો ટ્રેનમાં ખૂબ તોફાન કરતા હતા, બધાને હેરાન કરતા, ટીકીટચેકરે તેમને જોઈને તેમના પિતા ગરબડલાલને કહું, તમે આ લોકો ને સંભાળો નહીંતર તમે મુસીબતમાં મૂકાઈ જશો… “તકલીફ?, તમે શું જાણો તકલીફ શું છે…મારી પત્ની હોસ્પિટલમાં છે, મને હ્રદયરોગની બીમારી છે, હું મારી સાસુ લપસી ગ્યા છે તેમની ખબર કાઢવા જાઊં છું, મારી દીકરીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે, આ બે છોકરાઓ માં થી એકની આંગળી દરવાજામાં આવી ગઈ છે, બીજાએ અમારી ટીકીટ બારી ની બહાર ફેંકી દીધી છે અને મને હમણા જ ખબર પડી કે હું ખોટી ટ્રેનમાં બેઠો છું…… ******** અરે તને એક વાર કહ્યું તો ખરૂં કે દુકાનમાં કોઈ માણસ નથી, જા, ચાલ્યો જા…” શેઠજીએ ભીખારીને ધમકાવતા કહ્યું… “થોડીક વાર તમેજ માણસ થઈ જાવને શેઠ !” ભીખારી બોલ્યો… ****** GOD MAKES MAN, TAILOR MAKES HIM GENTELMAN, GIRLFRIEND MAKES HIM HE-MAN AND WIFE MAKES HIM DOBARMAN ****** “અલ્લાહ કે નામ પે કુછ દે દો બાબા”…ભીખારી એ ગરબડલાલને કરગરી ને કહ્યું “તને શરમ નથી આવતી, જુવાન માણસ થઈને માંગી ને ખાય છે..એના કરતા કાંઈક કામ કર, મહેનત કરી ને ખા તો તને એ એક રોટલી ખાવામાં ય મજા આવશે, પરસેવાની કમાંણી…..” “સાહેબ કુછ કા મતલબ પૈસા દેના હૈ, ભાષણ નહીં” ભીખારી બોલ્યો  ****** “મકાન ભાડે આપવાનું છે પણ ફક્ત એને જેને બાળક ના હોય” ડાહ્યાલાલે પોતાના મકાનની બહાર બોર્ડ લગાડી રાખ્યું હતુ. થોડા દીવસ પછી એક બાળક તેમની પાસે આવ્યો અને બોલ્યો, “મારે મકાન ભાડે જોઈએ છે, મારે કોઈ બાળક નથી ફક્ત મા બાપ છે…” ************ આ પોસ્ટ કોપી કરી તેમના બ્લોગ પર મૂકતા મિત્રોને વિનંતિ કે […]


ગ્રંથ વાણી – અન્ન વિષે સૂચનો 8

1.  હસ્તપાદૈ મુખે ચૈવ પચ્ચાદ્રો ભોજનં ચરેત I પગ્ચાદ્રર્ક સ્તુ ભુગ્જાનઃ શતં વર્ષાણિ જીવતિ II  (પદ્મ પુરાણ , સૃષ્ટી. ૫૧ / ૮૮) નાપ્રક્ષાલિતપાણિપાદો ભુગ્જીતં’     (સુશ્રુતસંહિતા, ચિકિત્સા ૨૪ / ૯૮) બન્ને હાથ, બન્ને પગ અને મોં – આ પાંચેય અંગોને ધોઈને ભોજન કરવું જોઈએ. આમ કરનાર મનુષ્ય દીર્ધાયુ બને છે. 2.  આર્દ્રપાદસ્તુ ભુગ્જીત નાર્દ્રપાદસ્તુ સંવિશેત I આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો દીર્ધમાયુર્વાપ્નુયાત II    (મનુસ્મૃતિ ૪ – ૭૬) આર્દ્રપાદસ્તુ ભુગ્જાનો વર્ષાણાં જીવતે શતમ II   (મહાભારત અનુ. ૧૦૪ / ૬૨) ભીના પગે ભોજન કરવુ પણ ભીના પગે સૂવું નહીં. ભીના પગે ભોજન કરનાર મનુષ્ય લાંબા આયુષ્યને પ્રાપ્ત કરે છે. 3.  શયનં ચાર્દ્રપાદેન શુષ્કપાદેન ભોજનમ I નાન્ધકારે ચ શયનં ભોજનં નૈવ કારયેત II   (પદ્મપુરાણ, સૃષ્ટિ ૫૧ / ૧૨૪) સૂકા પગે અને અંધારામાં ભોજન ન કરવુ હિતાવહ કહેવાયુ છે. 4.  સાયં પ્રાતર્મનુષ્યાણામશનં વેદનિર્મિતમ I નાન્તરા ભોજનં દ્રષ્ટમુપવાસી તથા ભવેત II  (મહાભારત, શાન્તિ. ૧૯૩ / ૧૦) શાસ્ત્રોમાં મનુષ્યોને સવારે અને સાંજે – બે જ સમય ભોજન કરવાનું વિધાન છે. વચમાં ભોજન કરવાની વિધિ જોવામાં આવતી નથી. જે આ નિયમનું પાલન કરે છે તેને ઉપવાસ કરવાનું ફળ મળે છે. 5.  અન્તરા સાયમાશં ચ પ્રાતરાશં ચ યો નરઃ I સદોપભવાસી ભવતિ યો ન ભુડઃક્તેડ્ન્તરા પુનઃ I (મહાભારત, અનુ. ૯૩ /૧૦)                                                                                                                                                                સાયં પ્રાતર્દ્વિજાતીનામશનં શ્રુતિચોદિતમ I નાન્તરાભોજનં કુર્યાદગ્નિહોત્રસમો વિધિ II    (લધુહારીસ્મૃતિ ૪ / ૬૯) મનુષ્યનું એક વારનું ભોજન દેવતાઓનો ભાગ, બીજી વાર નું ભોજન મનુષ્યોનો ભાગ. ત્રીજી વારનું ભોજન પ્રેતોનો અને દૈત્યોનો ભાગ અને ચોથી વારનું ભોજન રાક્ષસોનો ભાગ હોય છે. 6. ન સન્ધ્યાયાં ભુગ્જીત I (વસિષ્ઠસ્મૃતિ ૧૨ / ૩૩) આસન્ધ્યાં ન ભુગ્જીત I (બૌધનાયસ્મૃતિ ૨ / ૩ / ૩૨) સંધ્યાકાળે કદાપિ ભોજન કરવુ જોઈએ નહીં. 7. દેવાનૃષીન મનુષ્યાંશ્ચ પિતૃન ગૃહ્યાશ્વ દેવતાઃ […]


આજની ખણખોદ-પત્નિ સ્પેશીયલ (5) – સંકલિત

આજની પત્નિ સ્પેશીયલ ખણખોદ : આ એક એવો પ્રેમી હતો જે તેની પ્રેયસી ને કહેતો કે “તારા માટે હું નર્ક માં ય જવા તૈયાર છું” હવે તેમના લગ્ન થઈ ગયા છે અને તે ખરેખર નર્ક માં છે. એક માણસ ને અપહરણકારો તરફ થી એક પત્ર મળ્યો કે જો તમે બે દીવસમાં ૧૦૦૦૦૦ રૂપીયા નહીં આપો તો અમે તમને વચન આપીએ છીએ કે તારી પત્નીને અમે મારી નાખીશું બીજા દીવસે તેમને જવાબ મળ્યો “માફ કરશો, બેંક હડતાલ ને લીધે મારા તરફ થી રૂપીયાની વ્યવસ્થા થઈ નથી પણ તમે તમારૂ વચન જરૂર નિભાવજો… શું થયુ? કેમ ઊદાસ છે? મારી પત્ની કહે છે કે તે મારી સાથે ૩૦ દિવસ નહીં બોલે… એ તો સારી વાત છે હા પણ આજે ત્રીસમો દિવસ છે… તમે પ્રેમ કોઈક ને કરો છો અને લગ્ન કોઈક સાથે કરો છો જેની સાથે તમે લગ્ન કરો છો તે તમારી પત્ની બને છે અને જેની સાથે તમે પ્રેમ કરતા હોવ છો એ બને છે તમારા ઈ મેલ એકાઊન્ટ નો પાસવર્ડ દરેક પુરૂષ નું સ્વપ્ન એટલુ સુંદર બનવું જેટલુ તેની માતા વિચારે છે એટલુ પૈસાદાર બનવું જેટલુ તેના બાળકો વિચારે છે એટલી સ્ત્રિઓ સાથે સંબંધ હોવો જેટલા તેની પત્નિ વિચારે છે. પતિ અને પત્નિ એટલે લીવર અને કીડની પતિ એ લીવર અને પત્નિ એ કીડની લીવર ફેઈલ તો કીડની ફેઈલ કીડની ફેઈલ તો….લીવર બીજી કીડની સાથે કામ ચલાવે છે. બ્રેકીંગ ન્યૂઝ જાપાનીઝ લોકોએ એવો કેમેરા બનાવ્યો છે …એમાં એટલુ ફાસ્ટ શટર છે કે એ સ્ત્રિના તેનું મોં બંધ હોય ત્યારે પણ ફોટો લઈ શકે છે…  કહે છે કે આ કૂવામાં પૈસા ફેંકી […]


શું તમે આ ખણખોદ વાંચી? (4) – સંકલિત 3

શું તમારે ડાહ્યા બનવુ છે? તો કશુંક ખૂબ જ મરી મસાલા વાળુ, કશુંક વિવાદાસ્પદ, કાઈક એવુ કે જે બોલ્યા પછી તમે આજતક કે આઈ બી એન પર બ્રેકીંગ ન્યૂઝ માં આવી જાઓ એવુ વિચારો અને પછી ચુપ રહો. (આમ તો બ્રેકીંગ ન્યૂઝ એટલે આ ન્યૂઝનું હવે પછી ઓપરેશન કરી તેને તોડી પાડવામાં આવશે) એર ફક્કડ માં બેઠેલા પેસેન્જરને એરહોસ્ટેસ આવીને પૂછ્યું “શું આપ નાસ્તો લેશો?” “મારા ઓપ્શન્સ શું છે?” પેસેન્જરે પૂછ્યું “હા કે ના” તમે પરફેક્ટ છો એમ સાબિત કરો, મને પત્નિ એ ઝઘડાની પ્રોસીડીંગ્સ માં પૂછ્યું “જો તું માને છે કે નોબડી ઈઝ પરફેક્ટ ?” “હા…” “અને લગ્ન પછી, આઈ એમ નો બડી ?” “હા ” “તો પછી સિમ્પલ, આઈ એમ પરફેક્ટ…” એવા બહાદુર માણસને શું કહેશો જેણે જાણી જોઈને પોતાનો જમણો હાથ વાધ ના મોઢામાં મૂક્યો છે? જવાબ :  ડાબોડી ફક્ત એક ઈંચ વફાદારી, એક મીટર હોંશીયારી થી બહેતર છે. જીંદગી ટેનીસ બોલ જેવી છે, કેટલો જોરથી ફટકો પડ્યો કે કેટલા ઊંચે થી પડ્યા એનું મહત્વ ઓછું છે, પડ્યા પછી કેટલા જલ્દી, કેટલે ઊંચે બાઊન્સ થયા એ અગત્યનું છે. સ્ત્રિ પુરૂષને પરણે છે કારણ કે તેને અપેક્ષા હોય છે કે તે બદલાશે પણ તે બદલાતો નથી, પુરૂષ સ્ત્રિને પરણે છે કારણ કે તેને અપેક્ષા હોય છે કે તે ક્યારેય નહીં બદલાય પણ તે બદલાઈ જાય છે. સ્ત્રિઓને સમજવી મુશ્કેલ જ નહીં નામુમકીન છે. લગ્ન પહેલા પુરૂષો પાસેથી એ આશા રાખે છે, લગ્ન પછી શંકા રાખે છે, પણ સન્માન નો વારો તો મૃત્યુ પછી જ આવે છે. અને આવતીકાલ ની બધી ખણખોદ એવા હેરાન પરેશાન પતિઓને સમર્પિત છે જે […]


મુશાયરો – વિષય છે મૃત્યુ 5

મૃત્યુ એટલે જીવન નો આખરી મુકામ, સફર નો અંત અને અંત પછીનો આરંભ. કોઈ ની ઈચ્છા પૂછી ને નથી આવતુ આ મોત, એ તો ક્યારેક ખૂબ ભયંકર તો ક્યારેક તદન શાંત, ક્યારેક વિકરાળ તો ક્યારેક દયાજનક. આજે આ મૃત્યુ ના થોડા રૂપો ને કવિઓ એ કેવી રીતે આલેખ્યા છે એ જોવાની ઈચ્છા થઈ. મનોજ ખંડેરીયા કહે છે કે મૃત્યુ એટલે શરીર માં થી સૂક્ષ્મ તત્વ ના ગમન ની ક્રિયા. કાયા માં થી વિખૂટી પડતી ચેતના ને જ એ મૃત્યુ માને છે. એ ઘટના ને કોઈ કહી દેશે મૃત્યુ અલગ થઈ જતી મારી કાયા ને હું મોત પછી મુક્તિ છે એ વાત ને જો માની લે તો એ કવિ શાના ? ઘાયલ તો કહે છે કે મોત પછી કોઈ ફરક નથી પડતો.. તને કોણે કહી દીધું મરણ ની બાદ મુક્તિ છે? રહે છે કેદ એ ની એ ફક્ત દિવાલ બદલે છે. હરિન્દ્ર દવે મૃત્યુ ને સૂક્ષ્મ રીતે જુએ છે, સ્થૂળ રીતે નહીં, તેઓ કહે છે મ્હેક માં મ્હેક મળી જાય તો મૃત્યુ ના કહો તેજ માં તેજ મળી જાય તો મૃત્યુ ના કહો રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ના કહો શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ના કહો હેમેન શાહ તો વેદ ના પંચ તત્વ વાળા શરીર નું અનુમોદન અનોખી રીતે કરતા તેને વહેંચણી ની એક ક્રિયા કહે છે…. મૃત્યુ એટલે સમગ્ર જાત ને વહેંચવી વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં, જરા તરા ચંદ્રેશ શાહ તો કાળ ની મેલી મુરાદો જન્મ સાથે જ છતી થઈ જાય છે એમ કહેતા લખે છે કે જન્મની સાથે જ મૃત્યુ નો ચુકાદો હોય છે કાળ ની પણ […]


શું તમે આ જોક્સ વાંચ્યો છે? (3) – સંકલિત 4

પરીક્ષાના પેપરમાં આવ્‍યું કે સાબિત કરો કે દુનિયા ગોળ છે. વિદ્યાર્થીએ લખ્‍યું કે મોસંબી ગોળ છે, નારંગી ગોળ છે, સફરજન ગોળ છે, આનાથી સાબિત થાય છે કે દુનિયા પણ ગોળ છે. પેપર તપાસનારે લખ્‍યું, ચશ્‍મા લગાવીને જુઓ નંબર પણ ગોળ છે. **********  એક નેતા ભાષણ આપી રહ્યા હતા…. આપણે હળીમળીને રહેવુ જોઈએ, આપણે પોતાના પગ પર ઉભા રહેવાના પ્રયત્નો કરવા જોઈએ… એક સ્ત્રી વચમાં જ બોલી – હું ક્યારથી પ્રયત્ન કરી રહી છુ, પણ આ પોલીસવાળા મને અહીં ઉભા જ નથી રહેવા દેતા. ********* દર્દી(ડોક્ટરને) ડોક્ટર સાહેબ, મને કોઈ વાત એક મિનિટ પણ યાદ રહેતી નથી. ડોક્ટર – આવુ ક્યારથી છે ? દર્દી – શુ ક્યારથી છે ********** બંટી – પપ્પા, શુ તમે અંધારામાં સહી કરી શકો છો ? પપ્પા – હા, પણ કેમ ? બંટી – એ તો મારે આ રિપોર્ટૅ કાર્ડ પર સહી કરાવવી છે ને તેથી પૂછ્યું. ********** બે ગાંડા એક ખાટલા પર સૂતા હતા. એક બોલ્યો – યાર, મારી પાસે કોઈ સૂતુ છે. બીજો ગાંડો – તું એને નીચે ધક્કો માર. પહેલાએ બીજા પાગલને ધક્કો માર્યો અને બોલ્યો – મેં એને પાડી દીધો, હવ પાસે આવીને સૂઈ જા. ********** એક સ્ત્રી પોતાના પુત્ર મોહિતને પથારીમાં સૂવડાવતા બોલી ‘ હવે જલ્દી સૂઈ જા બેટા, નહી તો ભૂત હમણાં આવતું જ હશે.’ મોહિત બોલ્યો ‘ જલ્દી મને આઈસ્ક્રીમ ખાવા માટે પાંચ રૂપિયા આપી દો નહી તો સવારે હું પપ્પાને ભૂતનું નામ બતાવી દઈશ ********** પુત્ર – પપ્પા, કોકા પીવો લાભદાયક છે કે હાનિકારક ? પપ્પા- જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાનિકારક ********** મેડમ એ […]


શું તમે આ જોક્સ વાંચ્યો છે? (2) – સંકલિત 8

 તમે શાળા માં કે ઘરમાં કે મિત્રો સાથે ઘણી વાર હથોડા (અમારી ભાષામાં PJ ને હથોડા કહે છે…) માર્યા હશે….તો તમારી સેવા માં થોડા PJ’s પેશ એ ખીદમત છે… **********  મોહન – દાદાજી હું રિસ્ક લવિંગ પ્રાણી છુ, રોજ નવી નવી મુશ્કેલીઓનો સામનો કરવા માંગુ છુ, હુ શુ કરુ ? દાદાજી – લગ્ન ********** શિક્ષક – ‘આઈ ડોંટ નો ‘ નો અર્થ શુ થાય છે ? વિદ્યાર્થી – મને નથી ખબર સર. શિક્ષક – એકદમ સાચુ, બેસી જાવ. ********** એક નેતાજીને લાંબા ભાષણની આદત હતી. ભાષણની વચ્ચે વચ્ચે તેઓ એક સંવાદનો વારંવાર પ્રયોગ કરતા હતા – ‘હું શુ કહી રહ્યો હતો ? એક દિવસ એક શાળામાં નેતાજીએ અડધા કલાક સુધી ભાષણ આપ્યુ. બધા વિદ્યાર્થી અને શિક્ષક હેરાન થઈ ગયા. અચાનક નેતાજીએ પોતાનો હંમેશાનો સંવાદ બોલ્યો – હું શુ કહી રહ્યો હતો ? બધા વિદ્યાર્થી એક સાથે બોલ્યા – તમે કહી રહ્યા હતા કે હવે હું આ ભાષણને અહીં જ પુરૂ કરુ છુ. ********** શિક્ષક – પક્ષિયોને કેવી ખબર પડે છે કે તેમણે ક્યાં ઉડવાનુ છે ? વિદ્યાર્થી – આ તો એમની ખાનદાની પરંપરા છે. ********** એક દિવસ એક જાડી સ્ત્રી બસ સ્ટૉપ પર ઉભી હતી, તેને જે સાડી પહેરી હતી તેના પર બહુ બધા નાના મોટા વિમાનોના ચિત્ર બનેલા હતા. એક બાળક તેની સાડીને જોવા માટે તેની ગોળ-ગોળ ફરી રહ્યો હતો. તે સ્ત્રી બોલી – “કેમ બેટા, તારી મમ્મી સાડી નથી પહેરતી? તો તુ આમ તેને જોવા માટે ગોળ-ગોળ ફરી રહ્યો છે? બાળક બોલ્યો – “સાડી તો જોઈ છે, પણ આટલું મોટુ એરપોર્ટ પહેલીવાર જોઈ રહ્યો છુ. ********** એક દિવસ એક […]


એક ઊખાણું – Solve the Puzzle 17

તમે નાનપણ માં ઊખાણાં (Means Puzzle) તો ઘણાં સોલ્વ કર્યા હશે પણ આ એક સાચો કરી બતાવો તો ખરાં… એક ઘરડી સ્ત્રી પાસે ઘણા બધા ઈંડા હતા. તે બધા લઈને વેચવા બજારે ગઈ. એક ગ્રાહકે આવી તેને પૂછ્યું ” તમારી પાસે કેટલા ઈંડા છે?” તેણે કહ્યું “મને ૧૦૦ થી વધારે ગણતા નથી આવડતુ પણ મને એ ખબર છે કે… ઈંડાની કુલ સંખ્યાને ૨ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને 3 વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૪ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૫ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૬ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૭ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૮ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૯ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૧૦ વડે ભાગતા ૧ ઈંડુ વધે છે. ઈંડાની કુલ સંખ્યાને ૧૧ વડે ભાગતા કોઈ ઈંડુ વધતુ નથી. તો તે સ્ત્રીની મદદ કરો અને કહો કે તેની પાસે કેટલા ઈંડા હશે? * * * * * જવાબ માટે આવતીકાલ ની રાહ જુઓ… * * * * * * * * * * કોઈ પ્રયત્ન નહીં? સાચો જવાબ છે…૨૫,૨૦૧ ઈડા જો વિગતવાર ઊકેલ જોઈએ તો મને જણાવો…


બાળકોને પૂછો પ્રેમનો મતલબ… 1

પ્રોફેશનલ લોકો ના એક ગ્રૂપ વડે ૪ થી ૮ વર્ષના બાળકોને પૂછવામાં આવ્યું કે તમારા મતે “પ્રેમ શું છે? “ તેમના જવાબો ખરેખર અજબ હતા, પણ મારા મતે કોઈ Mature Adult કરતા પણ વધારે mature હતા. વાંચો એવાજ કેટલાક વિચારો…  મારી દાદી ને આર્થરાઈટીસ છે, તે તેના પગના નખ જાતે રંગી શક્તી નથી, તેથી મારા દાદા તેને મદદ કરે છે, જો કે મારા દાદાને પણ આર્થરાઈટીસ છે…. આને કહેવાય પ્રેમ… છાયા (૮ વર્ષ)  જો તમે કોઈને પ્રેમ કરતા હોવ તો તે તમારા નામ ને ગમે તેમ સુધારી વધારીને બોલે, તમને કોઈ વાંધો નહીં હોય કારણ કે તમે જાણો છો કે તેમના મોંઢા માં તમારૂ નામ સુરક્ષિત છે. (ખ્યાતિ ૭ વર્ષ) જ્યારે તમે બહાર વેફર ખાતા હોવ અને કોઈ તમારી વેફર ખાય અને પાછું તમને તેના માં થી વેફર ના આપે (વૈભવ ૫ વર્ષ) તમે થાકી ગયા હોવ ત્યારે તમે જેને જોઈને સ્માઈલ કરી પડો તે છે તમારો પ્રેમ….(વિરલ ૬ વર્ષ) મારી મમ્મી જ્યારે મારા પપ્પા માટે કોફી બનાવે છે ત્યારે તે પહેલા ચાખે છે અને પછી કપ પપ્પાને આપે છે…..તે મને કહે છે કે કોફી બરાબર છે કે નહીં તે ચેક કરે છે….પણ મને ખબર છે એને કહેવાય પ્રેમ  ….ગંગાએ પણ KYUN KI માં એમ જ કર્યુ હતુ….(માયા ૪ વર્ષ) મારા મતે જો તમારે પ્રેમ કરવો હોય તો તેવા મિત્ર થી શરુઆત કરો જે તમને જરાય ના ગમતો હોય….(વૈભવ ૮ વર્ષ) જ્યારે તમે કોઈને કહો કે તેનું શર્ટ સરસ છે અને તે શર્ટ પહેર્યા જ કરે ….એ પ્રેમ છે…(ત્રિશલા ૬ વર્ષ) મારી સ્કૂલના પર્ફોર્મન્સ માં જ્યારે હું સ્ટેજ પર ગીત […]


ખુશ રહો… 5

જીંદગી છે બહુ નાની તો પળ પળ માં ખુશ રહો… ઓફીસમાં ખુશ રહો, ઘર માં ખુશ રહો… આજે પનીરની સબ્જી નથી તો દાલ ફ્રાય માં ખુશ રહો… રોટી છે થોડી કાચી તો પાપડમાં ખુશ રહો… આજે દોસ્તો નો સાથ નથી તો ટી.વી. માં ખુશ રહો… કોઈ પ્યારુ નથી પાસે તો ફોન કરીને ખુશ રહો… આજે કોઈ નારાઝ છે તો તેના આ અંદાઝમાં ખુશ રહો… જેને જોઈ નથી શક્તા એના અવાજ માં ખુશ રહો… જેને મેળવી નથી શક્યા એની યાદમાં ખુશ રહો કોઈને છે ફરીયાદ, એની ફરીયાદમાં ખુશ રહો… ગઈકાલ તો જતી રહી, આજ ને કાલ માં ખુશ રહો ઊપરવાળો જે હાલમાં રાખે એ હાલમાં ખુશ રહો… સાથે જે છે એના સાથ માં ખુશ રહો, હાથ માં જેનો હાથ છે એના હાથ માં ખુશ રહો ભલે ઘણા હમસફર રસ્તે છોડી ગયા પણ તમારા પોતાના સંગાથ માં ખુશ રહો…


SMS શાયરી અને FUN 6

નહાવા વિષે કેટલીક શાયરીઓ….SMS Collection સુસ્તી ભરેલા શરીરને જગાડતા કેમ નથી? પથારી છોડી સામે આવતા કેમ નથી? હવે તો SMS પણ તમારા વાસ મારે છે… થોડી હિંમત કરી ને નહાતા કેમ નથી? ******* ક્યારેક હિંમત નું શસ્ત્ર ઉગામવુ જોઇએ ખરાબ સમયમાં પણ મહાલવું જોઇએ જ્યારે સાત દિવસે પણ ખુજલી ના મટે તો આઠમા દિવસે તો નહાવુ જોઇએ… ******** તું દૂર ભલે મજબૂર ભલે પણ યાદ તારી આવે છે, તું શ્વાસ ત્યાં જ્યારે લે છે, વાસ અહીં સુધી આવે છે… ****** દીલના દર્દને હોઠો પર લાવતા નથી આંખોથી આંસુ વહાવતા નથી જખ્મ ભલે ગમે તેટલા ઉંડા હોય અમે “ડેટોલ” સિવાય કાંઇ લગાવતા નથી…


આજ નું આચમન

ગાંધીજી નૅ ઍક વાર ઍક અંગરૅજૅ પુછ્યૂં કૅ તમૅ પ્રિતકુળ પરીિસ્થિત માં િવરૉધીઑ ની વચ્ચૅ પણ સાચી વાત કહૅવામાં અચ્કાતા નથી તૅનું શું કારણ છૅ? ગાંધીજી બૉલ્યા, હું સત્ય નૅ પરમૅશ્વર માનું છું અનૅ જ્યારૅ હું સત્ય બૉલું ત્યારૅ પરમાત્માની નજીક હૉઉં તૅમ લાગૅ છૅ. અનૅ જ્યાં પરમાત્માનૉ સાથ હૉય ત્યાં કૉનૉ ડર?


સીલી પોઈન્ટ

એના કહેવાથી તેં સિગારેટ છોડી ?’ ‘હા’ ‘અને દારૂ પણ ?’ ‘હા’ ‘જુગારની કલબમાં જવાનું પણ એના કહેવાથી જ બંધ કર્યું ને ?’ ‘હા. હા.’ ‘તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?’ ‘સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે…….


હસો અને હસાવો (1) – સંકલિત 6

છગન : ‘કાળા રંગનો બલ્બ આપો.’ દુકાનવાળો : ‘કાળા રંગનો ? ક્યાં લગાવવો છે ?’ છગન : ‘બપોરે અંધારું કરીને સૂવા માટે લગાવવો છે.’ ************ ********* ********* ********* ********* ******* નટુ : ‘અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?’ ગટુ : ‘એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.’ ************ ********* ********* ********* ********* ********* ********* ********* ********* * મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું. રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’ ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’ રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે . ’