વૈવિધ્યસભર સાહિત્યનો રસથાળ

3
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૧)


A Novel By Pinki Dalal
આજે માણો વેર વિરાસત નવલકથાનો સત્યાવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૭}


8
શ્રી દેવિકાબેન ધૃવની ત્રણ પદ્યરચનાઓ આજે પ્રસ્તુત કરી છે, પ્રથમ રચના એક સુંદર ગીત છે, જે મળ્યું નથી તેની ઝંખના તેના કેન્દ્રમાં છે, બીજી કૃતિ ગઝલરચના છે, અને ત્રીજુ અછાંદસ કાવ્ય છે. દેવિકાબેનની આજે પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ આગવી અને અનોખી છે. અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા અને પ્રસિદ્ધ કરવા માટે પાઠવવા બદલ દેવિકાબેનનો ખૂબ ખૂબ આભાર તથા અનેક શુભકામનાઓ.

ત્રણ સુંદર પદ્યરચનાઓ.. – દેવિકા ધૃવ



5
૪ જૂન ૧૮૫૭ના રોજ ઓસ્ટ્રેલીયાના ન્યૂ સાઉથ વેલ્સમાં જન્મેલ બાર્બરા જેન બેયન્ટનની પ્રસ્તુત અનુદિત વાર્તા મૂળ ઓસ્ટ્રેલીયામાં સૌપ્રથમ વખત ૧૨ ડિસેમ્બર ૧૮૯૬ના રોજ સિડનીથી પ્રકાશિત‘ધ બુલેટીન’ સામયિકમાં‘’ધ ટ્રેમ્પ’ના શીર્ષક સાથે પ્રસિદ્ધ થઈ હતી,ત્યારબાદ ૧૯૦૨માં લંડનથી પ્રકાશિત તેમના પુસ્તક “બુશ સ્ટડીઝ” માં એ ફરી પ્રકાશિત થઈ. ઓસ્ટ્રેલીયાના અંતરીયાળ, ઝાડી ઝાંખરાવાળા મેદાની પ્રદેશોમાં છૂટાછવાયાવસતા લોકોના જીવનની હાડમારીઓ અને મુશ્કેલીઓને તેમણે તાદ્દશ ઝીલવાનો પ્રયાસ કર્યો. એ પ્રકારના જીવનની નિર્દય, ભયાવહ અને એકાંતિક નિષ્ઠુરતાને પોતાના લખાણોમાં તેમણે વાતાવરણના વર્ણનનો કે શાબ્દિક ચમત્કૃતિનો આધાર લીધા વગર ઘટનાઓની અને પાત્રોની ખૂબ વિગતે છણાવટથી પ્રસ્તુત કરી. અવાચક કરી દેતી ભયાનકતા અને તીખી વાસ્તવિકતા તેમના સર્જનોની વિશેષતા રહી છે. તેમના સર્જનોને વિવેચકોની પ્રસંશા અને નિંદા બંને ભરપૂર મળ્યાં છે..

મુસાફર.. – બાર્બરા જેન બેયન્ટન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ


1
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૦)


આજે માણો વેર વિરાસત નવલકથાનો છવ્વીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૬}



10
ખંડેર ઈમારત ઉપર લગાવેલા, ને રંગબેરંગી ઇલેક્ટ્રિક તોરણ જેવા ઝબકેલા, અડધાં સળગેલા, ને અડધા હોલવાયેલા જેવાં, મારા પરમ બંધુઓ.. આકાશને ખબર નથી કે હું કોના ટેકાથી અડીખમ ઉભો છું. દરિયાને ખબર નથી કે હું કોનો ખોળો લઈને સુતો છું. પવનને ખબર નથી કે મને ધક્કા કોણ મારે છે. પણ મને ખબર છે કે મારા આધાર સ્તંભ તમારા જેવા મારા મિત્રો હોવાથી હું આપની મહેફિલમાં પર્વતની માફક ઉભો છું.

ચમનીયાનો… “છેલ્લો દિવસ” – રમેશ ચાંપાનેરી


11
મૂળ રાજકોટના, વ્યવસાયે એન્જીનીયર ગોપાલભાઈ ખેતાણીએ રોજબરોજના જીવનમાં આસપાસમાં અનુભવેલી ઘટનાઓ પરથી ત્રણ માઈક્રોફિક્શન લખી છે, તો હિરલબેન કોટડીઆની વાતમાં પણ અનુભવ તો આપણા સૌનો જ છે, ફક્ત દ્રષ્ટિકોણનો ફરક છે.. બંને મિત્રોએ અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. તેમની કલમને શુભેચ્છાઓ.

ચાર માઈક્રોફિક્શન.. – હિરલ કોટડીઆ, ગોપાલ ખેતાણી


16
હું જ્યાં નોકરી કરું છું ત્યાં, પીપાવાવ બંદરથી ખૂબ જ નજીક આવેલા જાફરાબાદ બંદરની એક બોટની આ કરુણાંતિકા છે. જાફરાબાદના વિષ્ણુભાઈ ભાલીયા વ્યવસાયે મૂળે માછીમાર અને સાથે વ્યાપાર પણ કરતા વિષ્ણુભાઈનો લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, જેને સંપાદક તરીકે મેં મઠારવાનો યત્ન માત્ર કર્યો છે. અષ્ટવિનાયક બોટની આ વાત અમને એટલે પણ યાદ છે કે એ શોકસમયના અમે પણ સાક્ષી છીએ, એ વખતે દરિયામાં હું ડ્રેજીંગનું કામ સંભાળતો અને એટલે મારી સાથે કામ કરતા ખલાસીઓ અને કેપ્ટન વગેરે પાસેથી આ ઘટના વિશે ઘણું સાંભળ્યું હતું, પણ આટલી વિગતે વાત કરીને વિષ્ણુભાઈએ આ દુર્ઘટનાને એક દસ્તાવેજી સ્વરૂપ આપ્યું છે. લેખનના પ્રથમ પ્રયત્ન અને અક્ષરનાદ પર તેમની પ્રથમ રચના બદલ તેમને શુભકામનાઓ.

અષ્ટવિનાયક બોટની જળસમાધિ.. – વિષ્ણુ ભાલીયા



ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૯)


આજે માણો વેર વિરાસત નવલકથાનો પચીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૫}


18
મુંબઈના તુમુલભાઈ બૂચનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખ છે, અહીં તેઓ પશ્ચિમ બંગાળના કલીમ્પોંગ નામના નાનકડા હિલ સ્ટેશન વિશેની વિગતે સરસ વાત અને તેમની મનમોજી રઝળપાટનો અદકેરો અનુભવ મૂકે છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

કલીમ્પોંગ.. (પશ્ચિમ બંગાળનું નાનકડું હિલ સ્ટેશન) – તુમુલ બૂચ



5
વડોદરાના ૧૯ વર્ષીય પરમ દેસાઈનો અક્ષરનાદ પર અને સર્જન પ્રક્રિયામાં એમ બંને ક્ષેત્રમાં હાથ અજમાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે. ધર્મ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ વૈચારીક મનોમંથનનો સદાબહાર વિષય છે. પરમભાઈના પણ આ વિષય વિશેના વિચારો આજે જાણીએ. પ્રથમ લેખ તરીકે તેમનો આ પ્રયત્ન સરસ છે, અક્ષરનાદમાં તેમનું સ્વાગત છે..

ધાર્મિક મહત્વ અને અંધશ્રદ્ધા… – પરમ દેસાઈ


7
મે ૨૦૧૫માં ૧૦૦ માઈક્રોફિક્શન વાર્તાઓ લખવાનો આગવો કીર્તિમાન બનાવ્યા પછી હાર્દિકભાઈ લાંબા સમયે આજે તેમની દસ માઈક્રોફિક્શન સાથે ઉપસ્થિત થયા છે. તેમની આગવી સર્જનક્ષમતાનો ચમકારો તેમની આ બધી જ વાર્તાઓમાં છે. તો આજે માણીએ તેમની ૧૦૧ થી ૧૧૦ ક્રમની માઈક્રોફિક્શન વાર્તાઓ..

૧૦ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૮) – ડૉ. હાર્દિક યાજ્ઞિક


2
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૮)



A Novel By Pinki Dalal
આજે માણો વેર વિરાસત નવલકથાનો ચોવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૪}


4
નિયતિ કેવી અજબ, કેવી નિતનિરાળી છે, એ અલગ અલગ સમયે અલગ અલગ સ્થાનેથી કાંઇક ને કાંઇક અચરજ ઉછાળતી રહેતી હોય છે. ક્યારેક તાતાથૈયા કરતી ખુશીની બૌછાર, ક્યારેક ઠંડા બરફ જેવી સ્થિર પણ સતત ઝમતી રહેતી ગમગીની, તો ક્યારેક still photograph જેવી શિલાની માફક ચોંટી રહેતી શૂન્યમનસ્કતા.

ચાહત – ભરત કાપડીઆ


3
શૃંગારિક મુક્તક કાવ્યોમાં ‘અમરૂશતકમ’નું નામ સંસ્કૃતમાં ઉચ્ચ સ્થાને છે. અમરૂક કાશ્મીરનો રાજા હતો, જેમણે આ શ્લોકો લખ્યા છે. ૧૩૭૦ શ્લોકોનો સંગ્રહ શબ્દે-શબ્દે શ્રુંગારરસિકતા ટપકાવે છે. આ ઘટના પાછળ એક બૌદ્ધિક ચર્ચા સંકળાયેલ છે. શંકરાચાર્ય કુમારિલ ભટ્ટ પાસે ગયા. પરંતુ, કુમારિલ ભટ્ટ સમાધિ લઇ રહ્યા હતા તેથી તેમણે શંકરાચાર્યને મંડનમિશ્ર પાસે કાશીમાં જવા કહ્યું. કાશી પહોંચીને શંકરાચાર્યે એક કૂવામાંથી પાણીનો મશક ભરી રહેલી પનિહારીને પૂછ્યું, “મંડનમિશ્ર ક્યાં મળી રહેશે?”

શૃંગાર, શૈયા અને શ્યામા.. – કંદર્પ પટેલ



4
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૭)


A Novel By Pinki Dalal 1
આજે માણો વેર વિરાસત નવલકથાનો ત્રેવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૩}


8
આમ તો આ લેખની લંબાઈ ખૂબ ઓછી છે પણ પોતાના આ સર્જન વિશે દિનેશભાઈ કહે છે, 'આ સાથે એક નાનકડુ ડાયરીના પાના જેટલું લખાણ મોકલી આપું છું. એ ક્ષણો ખુબ અલૌકિક હતી. લાંબુ લખવા બેઠો હતો પણ અકસ્માતે લખાણ અધૂરું છોડવું પડ્યું. ત્યાર બાદ ન સમય મળ્યો કે ન મનમાં એવો ભાવ આવ્યો એટલે એ જ સ્થિતિમાં લખાણ મોકલી આપું છું.'

ભગવત્તાની ક્ષણોમાં.. – દિનેશ જગાણી



3
મારા માટે અવિસ્મરણીય એક વધુ નવેમ્બર મહિનો પસાર થઈ ગયો. સરેરાશ મુંબઈગરાઓ માટે અને અન્ય ભારતીયો માટે ૨૬ નવેમ્બર ૨૦૦૮નો દિવસ એટલે સમુદ્રમાર્ગે આવી થોડા આતંકવાદીઓ મુંબઈ પર ત્રાટક્યા અને ૧૯૦થી વધુનો શિકાર બનાવી મોતને શરણ થયા. થોડા દિવસો પછી શહેરી જિંદગી ફરી એ જ રફ્તારથી ચાલુ થઈ ગઈ. દર વરસે ૨૬/૧૧ ના રોજ અમે આતંકીઓનો શિકાર બનેલાઓના માનમાં ભેગાં થઈએ છીએ. પહેલે વર્ષે ઘણાં લોકો આવ્યા. બીજે વરસે લોકોની હાજરી પાતળી થઈ ગઈ અને ત્રીજા વરસે તો લોકો લગભગ એ વાતને ભૂલી ગયા.

૨૬/૧૧ નો એ ગોઝારો દિવસ.. – હેમન્ત ઓબેરોય


6
દેવોને પણ જે ચીજ દુર્લભ છે, એ ઉબાડિયાથી આપ સૌ પરિચિત છો. આ વિસ્તારના ઉબાડિયું બનાવવાના સ્પેશિયાલીસ્ટ, ચમનભાઈ ઉબાડીયાવાલાની એક રેડિયો મુલાકાત, અમારા આકાશવાણી હુલ્લડ કેન્દ્ર ઉપરથી પ્રસ્તુત કરીએ છીએ. હાઈ-વે ઉપરથી મહામુશીબતે હાથમાં આવેલ ચમનભાઈ ઉબાડિયાવાલાની આ મુલાકાત આપને ગમશે. આવો આપણે એમને સાંભળીયે. ( સોરી ) વાંચીએ....!

ઉબાડિયું બનાવનારની રેડીઓ મુલાકાત..! – રમેશ ચાંપાનેરી ‘રસમંજન’


2
ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે

યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૬)



A Novel By Pinki Dalal
આજે માણો વેર વિરાસત નવલકથાનો બાવીસમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા 'મોક્ષ'ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા 'વેર વિરાસત'

વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૨૨}


5
મુક્ત અભિવ્યક્તિના આ વિશ્વમાં એક પછી એક અવનવા સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ થતા રહે છે જે અનેક માધ્યમો દ્વારા આપણી અભિવ્યક્તિની સ્વતંત્રતાને નવું પરિમાણ આપે છે. બ્લોગિંગ અને સોશિયલ મિડીયા પછી જે નવું પરિમાણ મેં અપનાવ્યું છે એ છે પૉડકાસ્ટ.. પોડકાસ્ટ એટલે તમારા અવાજમાં તમે પ્રસ્તુત કરવા માંગો છો તેવી વાત ઑડીયો સ્વરૂપે, તેના બધાં ટેકનીકલ પાસા સહિત પ્રસિદ્ધ કરવાની આખી પ્રક્રિયા. અહીં વિષયવસ્તુની પસંદગીથી લઈને તેનું રેકોર્ડિંગ, રેકોર્ડ કરેલ સામગ્રીનું ઑડીયો ફોર્મેટિંગ અને આખરી ઓપ આપવો, તેને પ્રસિદ્ધ કરતા પહેલા ટેકનીકલ જરૂરીયાતો, ક્યાં અને કઈ રીતે પ્રસિદ્ધ કરવું તથા તેની પ્રસિદ્ધિ વગેરે વિષયો પણ સમાવિષ્ટ છે.

પૉડકાસ્ટ : પ્રાથમિક જરૂરીયાતો (ભાગ ૧)


3
આપણા સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ વાર્તાઓ પસંદ કરીને દર અઠવાડીયે એક પ્રસ્તુત કરવાનો હેતુ જે ગત બે અઠવાડીયે 'જુમો ભિસ્તી' અને 'ખરી મા' ઑડીયો પ્રસ્તુતિ સાથે સુંદર રીતે શરૂ થયો અને આગળ વધ્યો છે. કેટલીક શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓનું ઑડીયો વર્ઝનમાં આજે માણીએ શ્રી સુરેશ જોશી રચિત સુંદર વાર્તા 'થીગડું'. આજના રેકોર્ડિંગની આગવી વાત છે બે અલગ અલગ કથાનકોમાંની જુદા પ્રવાહમાં વહેતી બે વાર્તાઓનું સામંજસ્ય કરતી અનોખી વાર્તા થીગડું. પ્રભાશંકરના જીવનની એકલતાની ઝાંખી સાથે ચિરાયુની જીવનને જાળવી રાખવાની, અમરતાની ઝંખના વાર્તાના રેકોર્ડિંગમાં પણ આગવું વાતાવરણ રચી ગઈ.

શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ ઑડીયો ૩ : થીગડું



7
ડૉ. જોષીની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અભ્યાસે સિવિલ ઈજનેર અને વ્યવસાયે વોટર રિસોર્સ એન્જીનીયરીંગ વિભાગ, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ, ગાંધીનગર ખાતે જનરલ મેનેજરના પદ પર કાર્યરત શ્રી ડૉ. મુકેશ જોષીની ત્રણેય ગઝલરચનાઓ સુંદર છે. પ્રથમ ગઝલમાં ન કરવા જેવી પ્રવૃત્તિઓની તેઓ વાત મૂકે છે. 'ગાંધીનગર - ૧૯૪૦ના દાયકામાં' જેવો આગવો વિષય ધરાવતી તેમની બીજી ગઝલ ગાંધીનગરની આગવી પ્રતિભા અને યાદો રજૂ કરે છે, તો ત્રીજી ગઝલમાં કવિ તેમની ગઝલરચનાની સાર્થકતા વિશે વાત મૂકે છે. રચનાઓ અક્ષરનાદને પાઠવવા બદલ ડૉ. જોષીનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.

ત્રણ ગઝલરચનાઓ.. – ડૉ. મુકેશ જોશી


7
આપણે સર્જનની સામેના અવરોધોથી કાયમ માટે છૂટકારો મેળવી શક્તા નથી - એ કળાસર્જન હોય, વ્યવસાય માટે હોય કે લેખન પ્રવૃત્તિ હોય. અવરોધ કાયમ ઉભો થવાનો જ છે, પણ તેને હરાવી એ અવરોધને પાર કરવાની રીત આપણે શીખવી જ રહી. શું તમે પણ આ અવરોધ અનુભવો છો? તમને પણ તમારી હાથ પરનું કામ મુલતવી રાખવાની ઈચ્છા સામે લડો છો? તમે પણ રોજ સર્જન કરવા માંગો છો પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મનને અન્યત્ર જતું રોકવામાં મુશ્કેલી પડે છે? તો સર્જનની આ આદતની આડે આવતા વિઘ્નોને પાર કરીને એ ધ્યાન ફરીથી કેન્દ્રિત કરી શકાય એ માટેની રીત વિશે વાત કરીએ...

સર્જનાત્મકતા આડેના અવરોધ પાર કરવાની રીત.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ


6
"મ્યાંઉ.... મ્યાંઉ…" પુસ્તકોના ઢગલા વચ્ચે બેઠેલા જયકુમારના કાન સરવા થયા. પોતાની મિંદડી તો આંખ મિંચીને ટૂંટિયુંવાળી પાસે જ પડી હતી. એટલે એમણે ફરી લખવામાં ધ્યાન પરોવ્યું. "ભૂમિ"ને મોકલવાનો આર્ટિકલ ડેડલાઈન પહેલાં પૂરો કરવો જરૂરી હતો. આજુબાજુ પુસ્તકોની થપ્પીઓ દીવાલની જેમ ઊભી કરી હતી. બેય બાજુ પુસ્તકોની હારની વચ્ચે એક ગાદલું પથરાતું અને એના પર સુઘડ ચાદર. ભીંતને અડીને એક તકિયો રહેતો અને એને અઢેલી પલાંઠી વાળી ખોળામાં એક રાઈટિંગ પેડ રાખી જયકુમાર લેખ લખવા બેસતા.

મિની (વાર્તા) – સંજય પંડ્યા