પુસ્તક સમીપે : સમુદ્રાન્તિકે – અંકુર બેંકર 18
લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.
લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.
વર્ષોથી રોજની ઘટમાળામાં પરોવાયેલી એક સરેરાશ સુખી ગૃહિણી ઉપર એક અજાણ્યો ફોન કોલ આવે કે, “તું મને ગમે છે, હું તને ચાહું છું.” આ ફોનનો રોજીંદો ક્રમ અને એ સ્ત્રીમાં થતો..
બાળકો પાસે કેટલી વાતો છે? તેનાં મનમાં કેટલા પ્રશ્નો છે? દરેકને કંઈ ને કંઈ કહેવું છે. એ આપણી આજુબાજુ એની કાલી ઘેલી વાતો લઈને ભમ્યા કરે છે..અરે ક્યારેકતો આપણો પાલવ કે દુપટ્ટો ખેંચીને કહે છે…”સાંભળો ને…” પણ વડીલો પાસે એને સાંભળવાનો સમય હોય છે ખરો?
અહીં આ બાળક એકલું તાપણાને એકીટશે જોઈ રહ્યું. સળગતાં કેસરી રંગનાં કોલસામાં એને રમકડું દેખાયું. થોડું આગળ વળીને એ કોલસાને પકડવા આગળ નમ્યું અને બરાબર એ જ સમયે..
પ્રેમને તમે સુષુપ્ત જવાળામુખી સાથે સરખાવી શકો. સમય પ્રેમ ઉપર ગમે તેટલા માટીના થર ચડાવે, અંદરના ઊંડાણમાં રહેલો લાવા ગરમ જ રહે. પ્રેમ પદારથ એકવાર ચાખી લીધા પછી આજીવન એનો નશો રહે. ઊંડે ઊંડે સતત પ્રજ્વલિત એ આગ દુઃખ કારણ પણ હોય અને સુખનું પણ. પ્રેમની અનુભૂતિનું સુખ અને વિરહનું દુઃખ. પ્રેમ પામનાર સુખી અને ન પામનાર આ મીઠી આગમાં બળતા રહેતા આજીવન કેદીઓ. અસ્તિત્વને સતત બાળતી આ પ્રેમ અગન હંમેશા કશુંક આપતી જ રહે.
જાતની ઓળખ, એનો સ્વીકાર અને પછી એનામય જીવન – એટલે જ અધ્યાત્મ. અધ્યાત્મનો સંધિ વિચ્છેદ કરીએ તો મળે બે શબ્દો. અધિ + આત્મન્. અધિનો એક અર્થ થાય સંબંધી. આત્મન એટલે આત્મા, અંત:કરણ, અંતરમન, માંહ્યલો.
ગુજરાતી લોકોમાં બહુ પ્રચલિત નહીં એવાં છત્તીસગઢમાં આવેલાં બસ્તર વિસ્તારમાં જવાનું નક્કી કર્યું ત્યારથી ઉત્સાહ બેવડાઈ ગયો હતો. અમદાવાદ સ્ટેશનથી પુરી એક્સપ્રેસમાં સાંજના છ વાગે નીકળ્યાં તો બીજે દિવસે સાંજે સાડાપાંચ વાગે રાયપુર સ્ટેશન ઊતર્યા. સ્ટેશન ઉપર ફ્રેશ થઇ અમે ત્યાંથી સ્લીપિંગ કોચમાં બસમાં જગદલપુર જવા રાતના દસ વાગે નીકળ્યાં.
હે મારી હયાતી માટે સતત લડતાં મનોસૈનિકો! મારી ઈચ્છા કે અનિચ્છાની દરકાર કર્યા વગર તમને યોગ્ય લાગે તો અને યોગ્ય લાગે એ ક્ષણે મારી અચરજ સાથેની આ નાળ કાપી નાખજો. મારે મારે નવી નવી ચકલીઓ શોધવી છે.
શ્રી જગદીપ ઉપાધ્યાયની ગઝલ ‘હરિના હસ્તાક્ષર’ નો શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના પદ્ય આસ્વાદના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ અંતર્ગત આજે આસ્વાદ કરાવ્યો છે.
ત્રીજા પુરુષમાં લખાયેલી ‘ખારાં આંસુ’ વાર્તાનું સૌથી મોટું જમા પાસું છે વાર્તાનો પરિવેશ.
બાળકો આપણી મૂલ્યવાન ધરોહર છે. ભાવિ સમાજના એ ઘડવૈયા છે અને આપણી પરંપરાના વાહક છે. બાળકો મૂલ્યોની દૃષ્ટિએ જેટલાં સમૃદ્ધ હશે એટલી જ આપણી ભાવિ પેઢી મજબૂત થશે.દેશની પ્રગતિના માર્ગમાં અનેક અડચણો આવતી હોય છે..જો આપણી ભાવિ પેઢી સમૃદ્ધ હશે તો એ અડચણોને સરળતાથી પાર કરી મુશ્કેલીમાંથી પણ માર્ગ કરી લેશે.
દરેક સમયે આપણે આજની જેમ મજબૂત કે અડીખમ નથી રહેવાનાં. આપણી લાગણીઓની આ ગુલ્લક, પીગી બેંકને કોઈક સાથે તો શેર કરવી જ રહી! હવે પછીનાં દરેક સફરમાં આપણે કોઈ એક લાગણી કે ભાવ ને આપણાં મનનાં આ ગુલ્લકમાંથી બહાર કાઢીને આ કૉલમના માધ્યમથી મમળાવીશું, પ્રયત્ન કરી એને ફરી જીવીશું! બેંગ ઓન લાઈફ!
બની જાય છે એવું ઘણી વખત. જ્યારે સવારની ચહલપહલમાં મારી આસપાસ એકાંતનું કૂંડાળું દોરાઈ જાય છે અનાયાસ… અને સૂર્યના તેજની જેમ પ્રકટી ઊઠે છે અંતરનો ઉલ્લાસ. ફુદકવા લાગે છે મનમાં ક્યાંક ઊંડે છુપાઈને બેઠેલી મનગમતી અનુભૂતિની ફડકફુત્કી. એકાંત જેમ જેમ ઘેરું બનવા લાગે છે તેમ તેમ એની ફુદક વધવા લાગે છે. અને ઘડીકમાં આ વિચારથી પેલા વિચારની ડાળ પર મારવા લાગે છે ઠેકડા.