પુસ્તક સમીપે : સમુદ્રાન્તિકે – અંકુર બેંકર 18
લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.
લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.
વર્ષોથી રોજની ઘટમાળામાં પરોવાયેલી એક સરેરાશ સુખી ગૃહિણી ઉપર એક અજાણ્યો ફોન કોલ આવે કે, “તું મને ગમે છે, હું તને ચાહું છું.” આ ફોનનો રોજીંદો ક્રમ અને એ સ્ત્રીમાં થતો..
સૂનકાર સમાવીને ચૂપચાપ બેઠેલું ઘર એક સમયે કિલ્લોલ કરતું હતું. ધમાલ અને અતિ વ્યસ્તતા વચ્ચે વીતેલા નીલાના કેટલાક વર્ષો ગુંચળુ વળી અભેરાઈએ ચઢી ગયા અને માળિયેથી ઊતરેલી નિરાંત પલાંઠી વાળીને અડ્ડો જમાવી બેઠી.
બાળકો પાસે કેટલી વાતો છે? તેનાં મનમાં કેટલા પ્રશ્નો છે? દરેકને કંઈ ને કંઈ કહેવું છે. એ આપણી આજુબાજુ એની કાલી ઘેલી વાતો લઈને ભમ્યા કરે છે..અરે ક્યારેકતો આપણો પાલવ કે દુપટ્ટો ખેંચીને કહે છે…”સાંભળો ને…” પણ વડીલો પાસે એને સાંભળવાનો સમય હોય છે ખરો?