Daily Archives: January 26, 2019


યંગક્લબ ભાવનગરનું એકાંકી “ચાંદરણાં” – બાબુભાઈ વ્યાસ 4

૧૯૪૭માં આ નાટક સ્ટેજ પર સ્પોટલાઈટ દ્વારા દર્શાવવામાં આવેલું. આ રીતે નાટક મંચસ્થ કરવા પાછળ લેખક અને દિગ્દર્શકનો વિચાર કઈંક જુદો હતો. સ્પોટલાઇટ દ્વારા બનતા જુદા જુદા બનાવો દર્શાવી નાટક આગળ વધતાં તેની ગૂંથણીને એક રસપ્રદ અંત સુધી લઇ જવી – આ પ્રયોગ મહદઅંશે સફળ થયેલો. પ્રેક્ષકો તરફથી સુંદર આવકાર આ નાટકને મળેલો! આ નાટક છ મહિનામાં ફરી તે જ મંચ પર ભજવાયું. નાટકની પૃષ્ઠભૂમિ ૧૯૪૨ આસપાસનો સમય. નેતાજી સુભાષચંદ્ર બોઝ ની પ્રેરણાથી ઘણા નવલોહિયા જુવાનિયાઓએ આઝાદીની ચળવળમાં સશસ્ત્ર ઝુકાવેલું! બ્રિટિશ સરકારની ચાંપતી નજર અને તેની સામે એક ઝનૂન ભરી લડાઈ!!