Daily Archives: January 23, 2015


વાચકમિત્રોની ત્રણ કાવ્યરચનાઓ.. – સંકલિત 7

આજે પ્રસ્તુત છે પ્રથમ વખત અક્ષરનાદ પર પોતાની રચનાઓ પ્રસ્તુત કરી રહેલા ત્રણ નવોદિત રચનાકાર મિત્રોની કાવ્યરચનાઓ. બે અછાંદસ અને એક ભક્તિરચના સાથેનું આજનું સંકલન જેમાં કાળના ડંખની પીડા છે, જેમાં શબ્દો અને તેની અભિવ્યક્તિની વાત છે અને તેમાં શામળિયાને વિનંતિ પણ છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો ખૂબ આભાર અને શુભકામનાઓ.