Daily Archives: April 9, 2013


સ્નેહાંજલી (ટૂંકી વાર્તા) – કલ્યાણી વ્યાસ 7

શ્રી કલ્યાણીબેન વ્યાસની ફેબ્રુઆરી ૨૦૧૩માં ‘અખંડ આનંદ’ સામયિકમાં પ્રસ્તુત થયેલી વાર્તા ‘સ્નેહાંજલી’ અહીં પ્રસ્તુત કરી છે. અખંડ આનંદ સામયિકમાં આવતી કૃતિઓ સત્વસભર અને સુંદર ઉપદેશની સાથે આવે છે એવો સામાન્ય અનુભવ છે, એ જ માર્ગ પર કલ્યાણીબેનની પ્રસ્તુત કૃતિ પણ ઘટનાક્રમની સાથે સાથે સુંદર સંદેશ લઈને આવે છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ કલ્યાણીબેનનો ખૂબ ખૂબ આભાર.