Daily Archives: January 3, 2025


મહાવીરસ્વામીએ આપેલા અજોડ સિદ્ધાંતો – યોગતિલક સૂરિશ્વરજી મહારાજ

સરસ મજાનું પુસ્તક છે ‘અધ્યાત્મનું એવરેસ્ટ : ભગવાન મહાવીર’ એમાંથી પ્રસ્તુત છે મહાવીરપ્રભુએ પ્રબોધેલા સિદ્ધાંતોમાંથી ચાર મુખ્ય સિદ્ધાંતોનો પ્રારંભિક પરિચય.