Daily Archives: January 12, 2016


ધાર્મિક મહત્વ અને અંધશ્રદ્ધા… – પરમ દેસાઈ 5

વડોદરાના ૧૯ વર્ષીય પરમ દેસાઈનો અક્ષરનાદ પર અને સર્જન પ્રક્રિયામાં એમ બંને ક્ષેત્રમાં હાથ અજમાવવાનો આ પ્રથમ પ્રયત્ન છે. ધર્મ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ વૈચારીક મનોમંથનનો સદાબહાર વિષય છે. પરમભાઈના પણ આ વિષય વિશેના વિચારો આજે જાણીએ. પ્રથમ લેખ તરીકે તેમનો આ પ્રયત્ન સરસ છે, અક્ષરનાદમાં તેમનું સ્વાગત છે..