Daily Archives: March 28, 2015


ત્રણ અનોખી પદ્યરચનાઓ.. – સંજય થોરાત 12

કલ્પતરૂ પાવર ટ્રાન્ઝમિશન લિમિટેડ, ગાંધીનગરમાં મેનેજર તરીકે ફરજ નિભાવતા સંજયભાઈ થોરાત અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે અને વિશેષતઃ લેખન સાથે સંકળાયેલા છે. ગાંધીનગર સાહિત્ય સભાના મંત્રી, અનેક પ્રકાશનોમાં પોતાની કલમ ચલાવતા સંજયભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ પ્રસ્તુતિ છે, એ માટે તેમનું ઓનલાઈન વિશ્વમાં સ્વાગત છે. તેમની ત્રણેય રચનાઓ અનોખી છે, સ્વાઈન ફ્લ્યૂ, બુરખો અને ફેસબુક એ ત્રણેય સુંદર પદ્ય રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ સંજયભાઈનો આભાર અને શુભકામનાઓ.