મમતા (વાર્તા) – આલોક ચટ્ટ 18
આલોકભાઈની અક્ષરનાદ પર આ પ્રથમ રચના છે, નવોદિતોને અક્ષરનાદ પર સતત એક મંચ મળતો રહ્યો છે એ જ શૃંખલા સતત આગળ વધી રહી છે. મોરબી ટાઈલ્સના શ્રી આલોકભાઈ જેતપુરમાં રહે છે. ૩૪ વર્ષના આલોકભાઈની પ્રસ્તુત વાર્તા મા દીકરીના સંબંધોની વાત મૂકે છે. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર તથા તેમનું અક્ષરનાદ પરિવારમાં સ્વાગત છે.