Daily Archives: June 11, 2016


વેર વિરાસત (નવલકથા) – પિન્કી દલાલ {પ્રકરણ ૪૬} અંતિમ પ્રકરણ 20

આજે માણો વેર વિરાસત નવલકથાનો અંંતિમ ભાગ. લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર સતત ૪૫ પ્રકરણ ચાલ્યા પછી આજે તેનો અંતિમ ભાગ પ્રસ્તુત થઈ રહ્યો છે.. એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ આજે પૂર્ણ થઈ રહી છે ત્યારે અક્ષરનાદના વાચકોને આ સુંદર કૃતિ માણવાની તક આપવા બદલ પિન્કીબેનનો ખૂબ આભાર.. તેમની કલમને અનેકો શુભકામનાઓ..