ગાંધીની કાવડ – હરિન્દ્ર દવે 5
પ્રસ્તુત સમયમાં ગાંધીજીની તથા તેમના મૂલ્યોની આજના રાજનેતાઓ દ્વારા ઉડાવાતી ઠેકડીઓ અને તેમના નામના થઇ રહેલા દુરુપયોગ પર શ્રી હરિન્દ્રભાઇ દવેએ એક પાગલનાં વિચારો દ્વારા કેટલા માર્મિક કટાક્ષો કર્યા છે? ખૂબ જ સુંદર અને નાનકડો પણ સમજવા જેવો પ્રસંગ.