સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મૂળદાસ


પાંચ કૃષ્ણકાવ્યો – સંકલિત (ભાગ ૧) 3

શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલ કાવ્યો-ગીત પ્રસ્તુત કરવાનો આ શિરસ્તો ગત જન્માષ્ટમીએ શરૂ થયો હતો. ૧૦ કૃષ્ણભક્તિની રચનાઓ અને નરસિંહ મહેતાની ૨૫ ભક્તિ રચનાઓ ગત વર્ષે પ્રસ્તુત કરી હતી. એ જ શ્રદ્ધાના વહેણને આગળ વધારતાં આજે પાંચ કૃષ્ણકાવ્યો પ્રસ્તુત છે. અનેક વિટંબણાઓ અને અશ્રદ્ધાના આ યુગમાં પણ એક જ આશા છે, કૃષ્ણ પોતાનું વચન નિભાવીને આ યુગમાં પણ ફરી અવતરશે…


પંડ્ય ને વરમંડમાં જ્યારે – મૂળદાસ (સોરઠી સંતવાણી) 4

અખંડ ધણીની સાચી ઓળખ માટે રચાયેલા આપણા લોકસાહિત્યના વિશાળ વટવૃક્ષને લાગેલા આવા સુંદર ભજનો રૂપી ફળોનો પરિપાક આપણને મળ્યો છે એ આપણી સંસ્કૃતિનું સદનસીબ છે. ખૂબ ગહન વાણી પણ ખૂબ સરળ શબ્દોમાં, આપણી ભક્તિસાધનાની આ રચનાઓ એક અલગ ભાવવિશ્વનું સર્જન કરે છે. આજે માણો આવુંજ એક સુંદર ભજન.