સાહિત્યકાર મુજબ સંગ્રહ... : નિલેશ હિંગુ


જિંદગીનો રંજ – નિલેશ હિંગુ 4

શ્રી નિલેશભાઈ હિંગુની અક્ષરનાદ પર આ બીજી રચના છે. જિંદગીમાં ઘણી વાતોનો રંજ રહી જાય છે, તેમની પ્રસ્તુત રચનામાં લોકો વિશે અને અનુભવો વિશે તેઓ વાત કરે છે, સારા સમયમાં સહુ સાથ આપે છે, પણ કસોટીની પળોમાં બધાં છોડી જાય છે, જો કે પ્રેમનો, એકસૂત્રતાનો તાર રણઝણતો રહો છે, પરંતુ જીવનનો અમૂલ્ય તબક્કો વહી ગયો છે, ગયેલો સમય પાછો લાવી શકાય તેમ નથી એ વાતનો રંજ અહીં ખૂબ સુંદર રીતે વ્યક્ત થાય છે. અક્ષરનાદને આ રચના પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને આવીજ વધુ રચનાઓ તેમના તરફથી મળતી રહે તેવી અભિલાષા સાથે શુભકામનાઓ


પુસ્તકીયું જ્ઞાન – નિલેશ હિંગુ 29

અક્ષરનાદના વાચકમિત્ર શ્રી નિલેશભાઇ કે હિંગુની ઉપરોક્ત રચના પુસ્તકના જ્ઞાનને જ્યાં સુધી જીવનમાં ઉતારવામાં ન આવે ત્યાં સુધી એ તદન નકામું છે એમ સમજાવતી સુંદર અભિવ્યક્તિ છે. તેમની આવી વધુ રચનાઓ આપણને માણવા મળતી રહે તેવી અપેક્ષા સાથે અક્ષરનાદને ઉપરોક્ત રચના મોકલવા અને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.