સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જૉસેફ મૅકવાન


મરઘો (વાર્તા) – જૉસેફ મૅકવાન 16

કેટલીક વાર્તાઓ સમગ્ર ચિત્તતંત્રને હચમચાવી મૂકે એવી રચાઈ હોય છે, સર્જકની કલમે જ્યારે જીવનને નજીકથી નિરખવામાં આવે ત્યારે માનવજીવનના અનેક વણઓળખ્યા વિશેષો ઝબકી જતાં હોય છે. શ્રી જૉસેફ મૅકવાનની ‘મરઘો’ આવી જ એક અનોખી વાર્તા છે. પોતાની માતા અને સાવકા બાપ વચ્ચે ગૂંચવાયેલા એ કિશોર બાળકનો મનોપ્રકોપ ઉભરી શક્તો નથી અને સહન પણ થઈ શક્તો નથી એવા સંજોગોની વાત સાથેની અને ધારદાર અંત સાથેની વાર્તા વાચકના મનોવિશ્વમાં વિચારની અનોખી ચિનગારી પ્રગટાવી જાય છે. પ્રસ્તુત લેખ ‘શબ્દસૃષ્ટિ’ દીપોત્સવી ગદ્યવિશેષાક, ઑક્ટોબર-નવેમ્બર ૨૦૦૮માંથી સાભાર લેવામાં આવ્યો છે.