સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અશ્વિન ચંદારાણા


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૯)

વસંતના એ દિવસોમાં, એક દિવસ શિન્ડલર પોતાની ફેક્ટરીમાંથી નીકળીને પોતાની બીએમડબ્લ્યૂમાં સીમા પાર ઝ્વિતાઉની વાસંતી મોસમમાં મહોરી ઊઠેલાં જંગલોમાં હંકારી ગયો. રૂવાંટીદાર કોલરવાળો કોટ પહેરીને બેઠેલો ઓસ્કર, ખાસ બનાવટના વ્હીલને એક હાથે સરળતાથી ફેરવતો, બીજે હાથે સિગારેટ સળગાવી રહ્યો હતો. એમિલીની સાથે-સાથે આજે એ પોતાનાં કાકી અને બહેનને પણ મળવા જવાનો હતો. ઘરનાં બધાં જ સભ્યો શિન્ડલરના પિતાની વિરુદ્ધમાં એક થઈ ગયાં હતાં; શિન્ડલરની માતાએ આપેલા ભોગ પ્રત્યે બધાંને કુણી લાગણી હતી. મૃત માતા અને પત્ની વચ્ચે કોઈ સામ્ય હોય તો પણ ઓસ્કર એ જોઈ શકતો ન હતો! આવી બાબત સમજવી, એ કંઈ બચ્ચાંના ખેલ ન હતા! જેસેનિક્સ તરફ જતો ઠંડોગાર રસ્તો એક પછી એક સિગારેટના સહારે પૂરો થઈ રહ્યો હતો. તેના પિતા તો જાણે પોતાને ભગવાન જ માનતા હતા, એટલે એમની સાથે વધારે સખ્તાઈથી કામ લેવું પડે તેમ હતું.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૮)

એ વર્ષની ક્રિસમસ જો કે એટલી બધી ખરાબ પણ ન રહી, પરંતુ વાતાવરણમાં ગમગીની જરૂર છવાયેલી રહી. પાર્કલેન્ડના શિન્ડલરના ઘરની સામે કોઈ યક્ષપ્રશ્નની માફક બરફ પથરાઈ ગયો હતો. વૉવેલની ટોચથી છેક રસ્તા સુધી અને કેનોનીઝા સ્ટ્રીટના પ્રાચીન દરવાજા સુધી, કોઈએ જાણી જોઈને ચોક્કસ પ્રયોજનથી, સાવધાનીપૂર્વક અને કાયમ માટે ગોઠવી દીધો ન હોય! નદીની આ પાર કે પેલે પાર, ન સૈનિકદળને, ન પોલેન્ડવાસીઓને કે ન યહૂદીઓને, કોઈને પણ હવે એવો ભરોસો રહ્યો નહોતો, કે આ સમસ્યાનું ઝડપી નિવારણ થઈ શકશે!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૭)

વસાહતની સ્થાપનાને કારણે વૉરસો અને લોડ્ઝ જેવા મોટા શહેરમાંથી, અને ગવર્નર ફ્રેંકે આપેલા યહૂદી-મુક્ત શહેરના વાયદાને કારણે ક્રેકોવમાંથી કેટલાયે યહૂદીઓ, ગ્રામવાસીઓ સાથે ભળી જવાના ઈરાદે ગામડાઓમાં ચાલ્યા ગયા હતા. આગળ જતાં ઓસ્કર સાથે જેમનો પરિચય ગાઢ થવાનો હતો એ ક્રેકોવિઅન સંગીતકાર રોસનર બંધુઓ ટીનિએક નામના એક પ્રાચીન ગામડામાં જઈને વસ્યા હતા. વિસ્તુલા નદીના એક સુંદર વળાંક પર આવેલા ટીનિએકની ઉપરવાસે ઝળુંબતી ચૂનાના પત્થરોની એક કરાડ ઉપર સંત બેનિડિક્ટના સંપ્રદાયનો મઠ આવેલો હતો. તો પણ, રોસનર બંધુઓ છુપાઈ શકે એ માટે અહીં પૂરતો અવકાશ હતો. ગામમાં કેટલાક યહૂદી દુકાનદારો અને રૂઢિચુસ્ત કારીગરો રહેતા હતા. નાઈટક્લબમાં વગાડતા આ સંગીતકારો માટે તેમની સાથે વાતચીત કરવાનું આમ તો ખાસ કોઈ કારણ ન હતું. પરંતુ રોસનર બંધુઓની ધારણા મુજબ, ખેતીકામમાં વ્યસ્ત ખેડુતોને તો આ સંગીતકારો તેમના ગામમાં આવીને વસ્યા એ ખુબ જ ગમ્યું હતું.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૬) 1

ચોથી ડિસેમ્બરે લેવાયેલાં લશ્કરી પગલાં પછી સ્ટર્નને ખાતરી થઈ ગઈ હતી, કે ઓસ્કર શિન્ડલર એક વિરલ વ્યક્તિ હતો! બીનયહૂદીઓમાં એક યહૂદી! પ્રાચીન યહૂદી ધર્મગ્રંથ તાલમુદમાં વર્ણવેલી હસેદી ઊમ્મોટ હા-ઓલમની એક દંતકથા મુજબ સમગ્ર વિશ્વમાં, કોઈ પણ સમયે એક સાથે છત્રીસ પવિત્ર વ્યક્તિઓ વસતી હોય છે. સ્ટર્નને આ રહસ્યમયી આંકડામાં શબ્દશ: વિશ્વાસ તો ન હતો, પરંતુ આ દંતકથાને તો એ સંપૂર્ણ સત્ય માનતો હતો, અને શિન્ડલરમાં એ પવિત્ર જીવંત મુક્તિદાતાના દર્શન કરવાનો પ્રયત્ન કરવાને એ ઉચિત અને ડહાપણભર્યું માનતો હતો!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૫)

વિક્ટૉરિઆ ક્લોનોવ્સ્કા નામની એક સુંદર પોલિશ યુવતી ઓસ્કરની ઓફિસમાં કામ કરતી હતી. બહુ જલદી ઓસ્કરને તેની સાથે મીઠા સંબંધો બંધાઈ ગયા હતા. ઓસ્કરની પત્ની એમિલીને જે રીતે ઓસ્કરની જર્મન પ્રેયસી ઇન્ગ્રીડ વિશે ખબર હતી, એ જ રીતે વિક્ટૉરિઆ વિશે પણ તેને જાણ હશે જ! એનું કારણ એ, કે પ્રેમી તરીકે ઓસ્કર ક્યારેય અપ્રામાણિક રહ્યો ન હતો. સ્ત્રીઓ સાથેના સંબંધોની બાબતમાં તે એક બાળક જેટલો પ્રામાણિક રહેતો હતો. એવું પણ ન હતું, કે આ બાબતે બધાની સાથે ગપસપ કરવામાં તેને મજા આવતી હતી! વાત માત્ર એટલી જ હતી, કે જુઠ્ઠું બોલવાની, હોટેલની પાછલી સીડીઓ પરથી છૂપાઈને આવ-જા કરાવાની કે અડધી રાતે કોઈ છોકરીના કમરા પર છાનામાના હળવેથી ટકોરા મારવાની તેને ક્યારેય જરૂર લાગી ન હતી.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૪)

ડિસેમ્બરની એક વહેલી સવારે ઇત્ઝાક સ્ટર્ન, ઓસ્કર શિન્ડલરને બીજી વખત મળ્યો. ‘રેકોર્ડ’ કંપનીને લીઝ પર લેવા માટેની શિન્ડલરની દરખાસ્ત તો પોલિશ કોમર્શિઅલ કોર્ટ પાસે પહોંચી ગઈ હતી, તે છતાં સમય કાઢીને ઓસ્કર બકાઇસ્ટરની ઓફિસની મુલાકાતે જઈ પહોંચ્યો. આઓ સાથે વાતચીત કર્યા પછી, સ્વાગતકક્ષમાં સ્ટર્નના ટેબલ પાસે જઈને એ ઊભો રહ્યો, અને તાળીઓ પાડતાં-પાડતાં, કોઈ શરાબી જેવા અવાજે, જાહેરાત કરતો હોય એમ બોલવા લાગ્યો. “કાલે શરૂ થશે. જોસેફા અને ઇઝાકા સ્ટ્રીટમાં બધાને ખબર પડી જશે!”


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩)

બરાબર એ જ સમયે, એક બીજો યહૂદી પણ ક્રેકોવમાં હતો, જે એ જ પાનખરમાં શિન્ડલરને મળ્યો હોવાની, અને એક તબક્કે પોતે ઓસ્કરને મારી નાખવા માટે તૈયાર થઈ ગયો હોવાની વાત પણ કહે છે! એ માણસનું નામ હતું લિઓપોલ્દ (પોલ્દેક) ફેફરબર્ગ. તાજેતરમાં જ અમલમાં મૂકાયેલા એક કરૂણ લશ્કરી અભિયાનમાં એ પોલિશ આર્મિનો કંપની કમાન્ડર હતો. સાન નદીના વિસ્તાર પર આધિપત્ય સ્થાપવા માટે જર્મન અને પોલિશ સૈન્ય વચ્ચે લડાયેલા યુદ્ધ દરમ્યાન, લિઓપોલ્દનો એક પગ જખ્મી થઈ ગયો હતો. બસ ત્યારથી એક પોલિશ હોસ્પિટલમાં લંઘાતા પગે ફરતો રહીને એ બીજા ઘવાયેલાની સેવા કરતો રહેતો હતો!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨)

૧૯૩૯ના ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં, બે યુવાન જર્મન સેનાધિકારીઓ ક્રેકોવની સ્ટ્રેડમ સ્ટ્રીટમાં આવેલી જે. સી. બકાઇસ્ટર એન્ડ કંપનીના શો-રૂમમાં પ્રવેશ્યા, અને પોતાને ઘેર મોકલવા માટે થોડુંક મોંઘું કાપડ ખરીદવા માટે રકઝક કરવા લાગ્યા. છાતી પર પીળો સ્ટાર સીવેલાં કપડાં પહેરીને કાઉન્ટર પર બેઠેલા યહૂદી કારકૂને ખુલાસો કરતાં એમને જણાવ્યું કે બકાઇસ્ટર કંપની લોકોને સીધું વેચાણ નથી કરતી, કપડાંની ફેક્ટરી અને મોટા વિક્રેતાઓને જ વેચાણ કરે છે. પરંતુ સેનાધિકારીઓ એમ માને તેમ ન હતા! કાપડની ખરીદી કરી લીધા પછી, બીલ ચૂકવતી વેળાએ, કોઈ પાગલની માફક, ૧૮૫૮ની બાવેરિઅન ચલણી નોટો અને જર્મન આર્મિ દ્વારા ક્રેકોવનો કબજો મેળવ્યાનો ૧૯૧૪ની સાલનો એક કાગળ આપીને તેઓ ઊભા રહ્યા!


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧) 5

સ્યૂડેનલેન્ડ નામે ઓળખાતા ચેકોસ્લોવેકિયાના જર્મનભાષી વિસ્તારમાંથી ઉત્તર દિશા તરફ કુચ કરી રહેલી જનરલ સિગ્મન્ડ લિસ્ટની હથિયારધારી ટૂકડીએ, પોલેન્ડના એક રત્ન સમા અત્યંત સુંદર એવા ક્રેકોવ શહેરને ૬ સપ્ટેમ્બર, ૧૯૩૯ના દિવસે બંને દિશાએથી હુમલો કરીને કબજે કરી લીધું હતું.

અને ઓસ્કર શિન્ડલરે પણ એ અરસામાં જ આ શહેરમાં પ્રવેશ કર્યો હતો. આ શહેર તેના માટે આવતા પાંચ વર્ષ સુધી સોનાના ઈંડા દેતી મરઘી સાબિત થવાનું હતું. એક મહિનાની અંદર જ રાષ્ટ્રીય સમાજવાદ પ્રત્યે ઓસ્કર પોતાની નાખુશી સ્પષ્ટ કરી દેવાનો હતો. છતાં પણ, નવા રેલવે જંક્શનને કારણે, અને હજુ સુધી નફો કમાઈ આપતા ઉદ્યોગોને કારણે, એ એટલું સ્પષ્ટ જોઈ શકતો હતો, કે નવા રાજ્યતંત્ર હેઠળ ક્રેકોવ જરૂર સમૃદ્ધ થઈ જવાનું! અહીં આવીને તે એક સેલ્સમેન મટીને ઉદ્યોગપતિ બની જવાનો હતો.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (આમુખ) 1

પોલેન્ડમાં એ સમય પ્રખર પાનખરનો હતો. મોંઘોદાટ ઓવરકોટ પહેરેલો એક ઊંચો યુવાન, અંદર ડબલ-બ્રેસ્ટેડ જેકેટ અને કોલર પર કાળા મીના પર સોનેરી રંગે મઢેલા સ્વસ્તિકના ચિહ્ન સાથે, ક્રેકોવના જુના ચોકની એક તરફ આવેલી સ્ત્રેસ્કિગો સ્ટ્રીટ પર આવેલા એક આધુનિક એપાર્ટમેન્ટમાંથી બહાર આવ્યો. અંધારામાં પણ ચળકતી વિશાળ એડલર લિમુઝિનના ખુલ્લા દરવાજા પાસે ઊભા રહીને મોમાંથી ધુમાડા કાઢી રહેલા પોતાના શોફર પર તેની નજર પડી. “ફૂટપાથ પર ચાલતાં સંભાળજો, શિન્ડલર સાહેબ!” શોફરે તેને ચેતવ્યો. “કોઈ વિધવા સ્ત્રીના હૃદયની માફક એ પણ લપસણી થઈ ગઈ છે!” શિયાળાની રાતનું આ દૃશ્યને દૂરથી જોતી વેળા, એ કોઈ જોખમી જગ્યા હોય એવું લાગતું ન હતું. એ ઊંચો યુવાન માણસ આખી જિંદગી ડબલ-બ્રેસ્ટેડ જેકેટમાં જ સજ્જ રહેવાનો હતો. પોતે ઇજનેર હોવાને કારણે, આ પ્રકારના ભવ્ય અને મોટા વાહનોની સગવડ તો તેને હંમેશા મળતી જ રહેવાની હતી. ઇતિહાસનો આ એવો તબક્કો હતો, જ્યારે કારના વગદાર જર્મન માલીક સાથે તેનો પોલિશ શોફર કોઈ જ ડર વગર, મૈત્રિભાવે આવી સસ્તી મજાક કરી શકતો હતો.


શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રસ્તાવના અને લેખકની નોંધ) 8

ખુદ જર્મન હોવા છતાં દેશદ્રોહના સંભવિત આક્ષેપો સામે ઝઝૂમીને સામ, દામ, દંડ અને ભેદથી ૧૩૦૦ જેટલાં યહૂદીઓને બચાવનાર ઓસ્કર શિન્ડલરની કથા આપણી ઉંઘ ઉડાડી દે તેવી છે. શિન્ડલરના આ સાહસો પર ટોમસ કીનિલીએ લખેલી નવલકથાને ઇ.સ. ૧૯૮૨નું શ્રેષ્ઠ અંગ્રેજી નવલકથાને દર વરસે મળતું બુકર પ્રાઇઝ મળેલું. આ નવલકથાએ દુનિયાને એટલી બધી હચમચાવી મૂકી, કે હોલીવુડના સર્વકાલીન દિગ્દર્શકો પૈકીના એક સ્ટીવન સ્પીલબર્ગે તેના પરથી એક ફિલ્મ બનાવી, જેને ઇ.સ. ૧૯૯૩માં સાત ઓસ્કર એવોર્ડ મળ્યા! આવી એક ઉત્કૃષ્ટ નવલકથાને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અવતારવા બદલ ભાઈશ્રી અશ્વિન ચંદારાણાને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૨) (અંતિમ) 2

અશ્વિનભાઈએ જ્યારે આ નવલકથાની ફાઈલ વાંચવા મોકલી હતી ત્યારે એક બેઠકે વાંચી ગયેલો.. આજે જ્યારે એ પૂર્ણ થઈ રહી છે ત્યારે એક વાચક તરીકે સંંતોષની સાથે એક સંપાદક તરીકેનો, એક સરસ પ્રસ્તુતિના અંતનો વસવસો પણ એટલો જ છે. વાચકોએ વોટ્સએપ અને અન્ય માધ્યમો દ્વારા ઘણી વખત આગળના હપ્તાઓ વિશે પૃચ્છાઓ કરી હતી એ તેમની નવલકથા સાથેનું જોડાણ બતાવે છે.. અનેક વાચક મિત્રોએ અને પ્રસ્થાપિત સાહિત્યકાર મિત્રોએ આ સુંંદર સર્જનને બિરદાવ્યું એ સઘળો યશ શ્રી અશ્વિનભાઈને જાય છે. અક્ષરનાદને આ સુંદર કૃતિ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર, તેમની કલમને અનેક શુભકામનાઓ.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૧) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૦)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૯)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૮) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૭) 2

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૬) 2

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૫)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૪)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૩)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે.


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૨) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૧)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૦) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૯)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી!


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૮)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૭)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૬)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૫) 1

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે


યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૪)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.