Daily Archives: December 1, 2016


પાંચ નવા ઈ-પુસ્તકો.. – સંપાદક 4

અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં આજે પાંચ નવા ઈ-પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે. પી કે દાવડા સંકલિત ‘મળવા જેવા માણસો’, ગૌરાંગભાઈ અમીનનું ‘૪૬૫ કટિંગ’, સન્ડે ઈ-મહેફિલનું ૧૪મું સંકલન પુસ્તક, સન્ડે ઈ-મહેફિલના જ વૃદ્ધાવસ્થાને લગતા લેખોનો સંગ્રહ ‘ગરવું ઘડપણ’ અને નાથુભાઈ ડોડિયા રચિત ઈ-પુસ્તક ‘દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો’ આજથી અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં નિ:શુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કર્યા છે.