Daily Archives: July 28, 2014


જીવનમાં નિયમનું મહત્વ – સંજય દોશી 2

સંજયભાઈ દોશીનો પ્રસ્તુત લેખ જીવનમાં નિયમનું મહત્વ અને એ વિશેના વિવિધ ચિંતન પ્રસ્તુત કરે છે. સંજયભાઈએ લેખની સાથે તેમનો પરિચય આપ્યો નથી. તેમની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે એ બદલ તેમનું સ્વાગત અને તેમની કલમને વધુ નિખાર મળતો રહે એવી શુભેચ્છાઓ સહ આભાર.