દુ:ખદ સમાચાર 13


‘અક્ષરનાદ’ના સંપાદક શ્રીમતી પ્રતિભાબેન અધ્યારુના પૂજ્ય પિતાશ્રીનું મુંબઈ ખાતે આકસ્મિક દુ:ખદ અવસાન થયું હોવાથી આગામી દશ દિવસ સુધી ‘અક્ષરનાદ’ પર નવી કૃતિઓ પ્રકાશિત કરી શકાશે નહીં, જેની નોંધ લેવા સર્વ વાચકમિત્રોને વિનંતી. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પ્રાર્થના.

લિ. મૃગેશ શાહ
વડોદરા.


13 thoughts on “દુ:ખદ સમાચાર

  • Lina Savdharia

    પરમાત્મા જે જીવ આવ્યો આપ પાસે તેને શરણ માં અપનાવજો.
    પરમાત્મા એ આત્મા ને શાન્તિ સાચી આપજો.

  • Raj Adhyaru

    પરમ સખા મૃત્યુ ને મળવા નેી આ ઘડેી દુઃખદ પણ છે અને સુખદ પણ્.. બસ આત્મા ને જેીવ નો ફરક છે….

    પ્રભુ…તેમના ચિરાયુ આત્મા ને શાન્તિ અર્પે….

  • Ankur Desai

    પ્રભુ સદગત ના આત્મા ને ચિર શાન્તિ અર્પે!

  • jignesh chavda

    પ્રભુ ..સદગતના આત્માને ચિર શાંતિ તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવા ની શક્તિ અર્પે.

    Jig..!

  • Lata Hirani

    પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ બક્ષે અને આપ સૌને આ દુખનો સમય કાપવાની શક્તિ આપે, સ્વસ્થતા જાળવવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

    લતા હિરાણી

  • ચાંદ સૂરજ.

    સદગતના આત્માને પ્રભુ ચિર શાંતિ આપે અને પરિવારજનોને ઘા સહન કરવા કાજે શક્તિ.

  • Heena Parekh

    સદગતને શાશ્વત શાઁતિ અને આપ સૌ પરિવારજનોને આ આઘાત સહન કરવાનેી પ્રભુ શક્તિ આપે તેવેી પ્રાર્થના.

  • vijaykumar

    સદગતને શ્રધ્ધાંજલી
    તેમનઆદર્યા અધુરા કાર્યો પુરા કરવાની તમને પ્રભુ શક્તિ આપે તે પાર્થના

  • Deepak

    સમાચાર જાણીને દુખ થયું. પ્રભૂ તેમનાં આત્‍માને શાંતિ આપે.

Comments are closed.