Daily Archives: August 14, 2009


અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં – હરિન્દ્ર દવે 4

કૃષ્ણ જન્મ થાય અને નંદ ઘેર આનંદ ઉજવાય ત્યારે કૃષ્ણની સાથે અચૂક યાદ આવે તેનો પડછાયો, તેમના પ્રેમનું તદન નિર્વિકાર સ્વરૂપ એવી રાધા. પણ મથુરા ગયા પછી કૃષ્ણ એ રાધાને યાદ કરે છે? હરિન્દ્ર દવેના શબ્દોમાં વાંચો કૃષ્ણની આ વ્યથાની અને તેમની તડપની એક રૂપરેખા.